________________
૧૪૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૦૦-૩૦૧-૩૦૨-૩૦૩
કનકશેખરને સાધર્મિકનો અનુરાગ અતિશય વૃદ્ધિ પામે છે તેથી ઉત્તમ કુલવાળા કે હીન કુલવાળા તે પ્રકારનો વિભાગ કર્યા વગર, નમસ્કાર માત્રને ધારણ કરનાર પણ વીતરાગના વચનાનુસાર દૂર-દૂરવર્તી પણ મોક્ષમાર્ગમાં છે માટે બંધુરૂપે સ્વીકારે છે. ૩૦૦ની શ્લોક :
जैननामभृतो देशे कृताश्चाकरदा मया ।
विहिता च विशेषेण, सपर्या नवधर्मणाम् ।।३०१।। શ્લોકાર્ચ -
દેશમાં જેન નામને ધારણ કરનારા મારા વડે કરને નહીં દેનારા કરાયા, અને વિશેષથી નવા ધર્મી જીવોની સપર્યા=ભક્તિ, કરાઈ. ll૩૦૧II શ્લોક :
तदा प्रोज्जृम्भितं जैनैः, सूर्योदय इवाम्बुजैः ।
अमात्यो दुर्मुखो द्वेष, ययौ कौशिकवत् परम् ।।३०२।। શ્લોકાર્ચ -
ત્યારે વાદળાંઓથી સૂર્યોદયની જેમ જૈનોથી નગર વિલસિત થયું. પરંતુ કૌશિકની જેમ=ઘુવડની જેમ, દુર્મુખ નામનો અમાત્ય દ્વેષને પામ્યો. Il3૦૨ાા .
શ્લોક :
ततो रहसि तातस्य, प्रोक्तं तेन दुरात्मना ।
તો: સર્વ ગુમારે, રાગસુચ્છંઘતીવૃતઃ રૂ૦રૂા. શ્લોકાર્ચ -
તેથી એકાંતમાં પિતાને તે દુરાત્મા વડે કહેવાયું. હે રાજન ! કુમાર વડે સર્વ લોક ઉર્ફેખલ કરાયો છે. ll૧૦૩