________________
૧૪૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૮૦-૨૮૧-૨૮૨–૨૮૩
कान्तः कलापेन शिखीव नारी
नेत्रोत्सवा) नवयौवनेन ।।२८०।। શ્લોકાર્ચ -
હવે પૂર્ણકલાના વિલાસવાળો રહેલો હું રમ્યઘરમાં સુખસિંધુમાં મગ્ન રહ્યો, પીંછાથી મોરની જેમ કાંત, નવયૌવનથી સ્ત્રીના નેત્રના ઉત્સવને યોગ્ય થયો. Il૨૮૦માં શ્લોક :
ताताम्बादिनतिं कृत्वा, प्रभातेऽहमथान्यदा ।
समागतः स्वभावेन, निविष्टो विष्टरे सुखम् ।।२८१।। શ્લોકાર્ચ -
હવે પ્રભાતમાં માતા-પિતાને નમસ્કાર કરીને અન્યદા સ્વભાવથી આવેલો એવો હું સુખપૂર્વક આસનમાં બેઠો. ll૨૮૧|| શ્લોક :
इतश्चाकाण्ड एव द्रागुत्थितो राजमन्दिरे ।
कोलाहलस्ततश्चाहं, जातः सम्भ्रान्तमानसः ।।२८२।। શ્લોકાર્ધ :
અને આ બાજુ અકાંડ જ શીધ્ર રાજમંદિરમાં કોલાહલ ઊડ્યો, અને તેથી હું સંભ્રાંત માનસવાળો થયો. ll૨૮રા શ્લોક :
धवलाख्यस्तदागत्य, मां बलाधिकृतो जगौ ।
देवः समादिशत्येवमागन्तव्यं त्वया जवात् ।।२८३।। શ્લોકાર્ધ :
ત્યારે ધવલ નામના બલાધિકૃતે આવીને મને કહ્યું, દેવ રાજા, આ પ્રમાણે આદેશ કરે છે, તારા વડે નંદીવર્ધન વડે, શીઘ આવવું જોઈએ. ર૮૩.