________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
यथा वर्णस्तथा रूपं, यथा रूपं तथा मनः ।
यथा मनस्तथा सत्त्वं, यथा सत्त्वं तथा गुणाः ।।१४३।। શ્લોકાર્ચ -
જેવા પ્રકારનો વર્ણ તેવા પ્રકારનું રૂ૫, જેવા પ્રકારનું રૂપ તેવા પ્રકારનું મન, જેવા પ્રકારનું મન તેવા પ્રકારનું સત્વ, જેવા પ્રકારનું સત્વ તેવા પ્રકારના ગુણો. ll૧૪all શ્લોક -
तदिदं ते समासेन, वर्णितं नरलक्षणम् ।
अधुना योषितां भद्र!, लक्षणं मे निशामय ।।१४४।। શ્લોકાર્ચ -
તે આ મનુષ્યનાં લક્ષણ સંક્ષેપથી તને વર્ણન કરાયાં. હે ભદ્ર! હાલમાં મારા વડે વર્ણન કરતાં સ્ત્રીઓનાં લક્ષણને તું સાંભળ. II૧૪૪ll શ્લોક :
मयोक्तंकुमार! भवता तावदाधारमिह कीर्तितम् ।
सर्वस्य लक्षणस्यास्य, सत्त्वमत्यन्तनिर्मलम् ।।१४५।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું, આપના વડે અહીં આ સર્વ લક્ષણનો આધાર અત્યંત નિર્મળ સત્ત્વ કહેવાયું, I/૧૪ull બ્લોક :
तच्च किं यादृशं जातं, तादृगेवावतिष्ठते? ।
किं वा कथञ्चिद्वर्धेत, नराणामिह जन्मनि? ।।१४६।। શ્લોકાર્થ :
તે સત્વ આ જન્મમાં મનુષ્યોને જેવા પ્રકારનું પ્રાપ્ત થયું હોય એવા પ્રકારનું શું રહે છે ? અથવા શું કથંચિત્ વૃદ્ધિ પામે છે ? II૧૪૬ll