________________
૩૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
सत्त्वशुद्धिहेतवः
विमलेनोक्तं
सन्ति संवर्धनोपायाः, सत्त्वस्यात्रैव जन्मनि ।
ते चेमे ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधयः । ।१४७।। સત્ત્વની શુદ્ધિના હેતુઓ
શ્લોકાર્થ :
વિમલ વડે કહેવાયું. આ જ જન્મમાં સત્ત્વના સંવર્ધનના ઉપાયો છે. અને તે આ જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ છે. ।।૧૪૭।।
શ્લોક ઃ
ब्रह्मचर्यं दया दानं निःस्पृहत्वमृतं तपः ।
औदासीन्यं च सर्वत्र, सत्त्वसंशुद्धिहेतवः । । १४८ ।।
શ્લોકાર્થ :
બ્રહ્મચર્ય, દયા, દાન, નિઃસ્પૃહતા, સત્ય, તપ અને ઔદાસીન્ય સર્વત્ર સત્ત્વની સમ્યક્ શુદ્ધિના હેતુઓ છે. ।।૧૪૮।।
શ્લોક ઃ
एतैरविमलं सत्त्वं, शुद्ध्युपायैर्विशुध्यति ।
મુખ્યમાન વાવર્ગ:, ક્ષારપેરામિ: ।।૪।।
શ્લોકાર્થ :
આ શુદ્ધિના ઉપાયો વડે અવિમલ=અશુદ્ધ, સત્ત્વ શુદ્ધ થાય છે. ક્ષાર, વસ્ત્ર અને હાથાદિ વડે સાફ કરાતો આરીસો જેમ શુદ્ધ થાય છે. II૧૪૯॥
શ્લોક ઃ
યત:
भावस्नेहं निराकृत्य, रूक्षयन्ति न संशयः ।
માવા તેઽન્તરાત્માનું, સેવ્યમાનાઃ પુનઃ પુનઃ ।।।।