________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે કૃશ અને દીર્ઘ હોય તે-કંઠ, દુઃખને કરનારો જાણવો, કમ્બના જેવો વલિત્રયથી શોભતો શ્રેષ્ઠ જાણવો. II૧૧૧II. શ્લોક :
लघ्वोष्ठो दुःखितो नित्यं, पीनोष्ठः सुभगो भवेत् ।
विषमोष्ठो भवेद्भीरुर्लम्बोष्ठो भोगभाजनम् ।।११२।। શ્લોકાર્ચ -
લઘુ ઓષ્ઠવાળો નિત્ય દુઃખિત થાય. પીન ઓષ્ઠવાળો સુભગ થાય. વિષમ ઓષ્ઠવાળો ભીરુ થાય. લંબ ઓષ્ઠવાળો ભોગનું ભાજન થાય. ll૧૧ શ્લોક :
શુદ્ધ સમા શિરિનો, દ્રા નિકથા થના: અમ:
विपरीताः पुनर्जेया, नराणां दुःखहेतवः ।।११३।। શ્લોકાર્થ :
શુદ્ધ, સમાન, શિખરિણી જેવા દાંતો સ્નિગ્ધ, ઘન, શુભ છે. વળી વિપરીત-પૂર્વના કહેલા ભાવોથી વિપરીત દાંતો મનુષ્યને દુઃખના હેતુ છે. ll૧૧all શ્લોક :
द्वात्रिंशद्रदनो राजा, भोगी स्यादेकहीनकः ।
त्रिंशता मध्यमो ज्ञेयस्ततोऽधस्तान सुन्दरः ।।११४।। શ્લોકાર્ચ -
બત્રીશ દાંતવાળો પુરુષ રાજા થાય. એકહીનવાળો ભોગી થાય. ત્રીશ દાંતવાળો મધ્યમ જાણવો. તેનાથી હીન દાંતવાળો સુંદર નથી. II૧૧૪ll. શ્લોક -
स्तोकदन्ता अतिदन्ता, श्यामदन्ताश्च ये नराः ।
મૂષ: સમદ્રિત્તીશ્વ, તે પાપા: પરિવર્તિતા. સાધા શ્લોકાર્ચ -
થોડા દાંતીવાળા, અતિ દાંતવાળા, શ્યામ દાંતવાળા જે નરો છે, ઉંદરડા સમાન દાંતવાળા છે તે પાપી કહેવાયા છે. II૧૧૫