________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૯૭
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – જે દુરાત્માના અંગમાં મતિજ્ઞાનના ઉપયોગમાં, બહુલિકા માયા, પ્રવર્તે છે. તેઓ ભુવનત્રયરૂપ સર્વને શઠપ્રાય માને છે. ll૧૪૯ll શ્લોક :
तदेवं तं बुधाचार्य, तदाऽलीकविकल्पनैः ।
विकल्पयन्त्रहं भद्रे! न प्रबुद्धो दुरात्मकः ।।६५०।। શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે પૂર્વમાં વામદેવે બુધસૂરિ વિષયક વિચાર્યું એ રીતે, તે બધાચાર્યને ત્યારે જુઠ્ઠા વિકલ્પોથી વિકલ્પ કરતો દુરાત્મક એવો હું વામદેવનો જીવ, હે ભદ્રે ! અગૃહીતસંકેતા! હું પ્રબુદ્ધ થયો નહીં. ll૧૫ol. શ્લોક :
प्रव्रज्यावसरे तेषां, राजादीनां मया पुनः । इदं विचिन्तितं भद्रे! स्वचित्ते पापकर्मणा ।।६५१।।
શ્લોકાર્થ :
વળી, તે રાજા આદિઓની પ્રવજ્યાના અવસરમાં હે ભદ્રે પાપકર્મવાળા એવા મારા વડે સ્વયિત્તમાં આ વિચારાયું. II૬૫૧II શ્લોક :
કાप्रव्रज्यां ग्राहयेदेष, विमलो मां बलादपि ।
आदितो वञ्चयित्वेमं, ततो नश्यामि सत्वरम् ।।६५२।। શ્લોકાર્થ :
અરે ! આ વિમલ મને બલાત્કારથી પણ પ્રવજ્યાને ગ્રહણ કરાવશે. તેથી આને વિમલને, આદિથી ઠગીને જલ્દીથી હું નાસી જાઉ. Ilઉપરા
શ્લોક :
बद्ध्वा मुष्टिद्वयं गाढं, ततोऽहं तारलोचने! । तथा नष्टो यथा नैव, गन्धमप्येष बुध्यते ।।६५३।।