________________
૨૯૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ - પૂર્વે જે આ યોગિની એવી મારી બહેન બહુલિકા શરીરમાં અનપ્રવેશ કરાયેલી હતી તે ત્યાં હું જ્યારે બુધસૂરિની દેશના સાંભળતો હતો ત્યાં, મારામાં વિજૂભિત થઈ મારામાં માયાનો પરિણામ પ્રગટ થયો. I૬૪પી. બ્લોક :
ततोऽगृहीतसङ्केते! तद्वशेन दुरात्मना ।
स तादृशो महाभागो, वञ्चकः परिकल्पितः ।।६४६।। શ્લોકાર્ચ -
તેથી હે અગૃહીતસંકેતા! તેના વશથી માયાના વશથી, દુરાત્મા એવા મારા વડે તેવા પ્રકારના મહાભાગ એવાને બુધસૂરિને, વંચકરૂપે કપાયા. ll૧૪થી શ્લોક -
चिन्तितं च मया हन्त, मुनिवेषविडम्बकः ।
सिद्धेन्द्रजालचातुर्यः, कश्चिदेष समागतः ।।६४७।। શ્લોકાર્ચ -
અને મારા વડે વિચારાયું. ખરેખર મુનિવેષના વિડંબક, સિદ્ધ ઈન્દ્રજાલમાં ચતુર કોઈક આ આવેલ છે આ પુરુષ આવેલ છે. I૬૪૭ી શ્લોક :
अहो शाठ्यमहो जालमहो वाचालताऽतुला ।
अहो मूढा नरेन्द्राद्या, येऽमुनाऽपि प्रतारिताः ।।६४८।। શ્લોકાર્ચ -
અહો ! શઠપણું, અહો ! જાલપણું=ઈન્દ્રજાલપણું, અહો ! અતુલ વાચાળતા, અહો ! મૂઢ એવા નરેન્દ્ર આદિ જેઓ આમના વડે પણ=બુધસૂરિ વડે પણ, ઠગાવાયા. II૬૪૮l.
શ્લોક :
તથાદિअङ्गे बहुलिका येषां, प्रवर्तेत दुरात्मनाम् । ते हि सर्वं शठप्रायं, मन्यन्ते भुवनत्रयम् ।।६४९।।