________________
૨૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેનો આ સંયમ નામનો ખ્યાતપરુષવાળો પુરુષ છે. અને ક્યાંક મહામોહાદિ શત્રુઓ વડે એકલો જોવાયો. ૪૮૦II શ્લોક :
ततो बहुत्वाच्छत्रूणां, प्रहारैर्जर्जरीकृतः । अयं निर्वाहितो वत्स! रणभूमेः पदातिभिः ।।४८१।।
શ્લોકાર્ય :
તેથી શત્રુઓનું બહુપણું હોવાથી મહામોહાદિ શત્રુઓ ઘણા હોવાથી, પ્રહારો વડે જર્જરિત કરાયો. હે વત્સ!પદાતિઓ વડે-ચારિત્રધર્મના સૈનિકો વડે, રણભૂમિથી આ નિર્વાહિત કરાયો સંયમ નિર્વાહિત કરાયો. ll૪૮૧TI શ્લોક :
अमी पदातयो वत्स! नेष्यन्तीमं स्वमन्दिरे ।
अस्य चात्र पुरे जैने, सर्वे तिष्ठन्ति बान्धवाः ।।४८२।। શ્લોકાર્ચ -
હે વત્સ ! આ પદાતિઓ સ્વમંદિરમાં આને રાજપુત્રને, લઈ જશે અને આ જેનપુરમાં આના= સંયમના, સર્વ બંધુઓ રહેલા છે. I૪૮૨ાા શ્લોક :
મયો-ષ્યિાदृष्ट्वेमं यत्करिष्यन्ति, शत्रुभिः परिपीडितम् ।
चारित्रधर्मराजाद्या, बृहन्मे तत्र कौतुकम् ।।४८३।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું. હે માતા !=માર્ગાનુસારિતા!શત્રુઓ વડે પરિપીડિત એવા આને રાજપુત્રને, જોઈને ચારિત્રધર્માદિ રાજાઓ જે કરશે તેમાં તેના વિષયમાં, મને ઘણું કૌતુક છે. ll૪૮all શ્લોક :
अतो महाप्रसादेन, नीत्वा मां गिरिमस्तके । अधुना दर्शयत्वम्बा, स्वामिनोऽस्य विचेष्टितम् ।।४८४ ।।