________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૨૫
શ્લોકાર્થ :
દુર્ગધી વસ્તુનું નામ પણ આને ઘાણને, ગમતું નથી જ. તે કારણથી આનાકઘાણના, સુખને ઈચ્છતા પુરુષ વડે, તે દુર્ગધવાળી વસ્તુ, સુદૂરથી ત્યાજ્ય છે. ll૪૨૧] શ્લોક :
तदेवं क्रियतां तावल्लालनं मित्रपालनम् ।
एतद्धि भवतोर्दुःखवारणं सुखकारणम् ।।४२२।। શ્લોકાર્ચ -
આ રીતે મિત્રનું પાલનલાલન કરાઓ, હિંજે કારણથી, આ મિત્રનું પાલન, તમારા બેનું દુઃખનું વારણ અને સુખનું કારણ છે. II૪૨૨ા. શ્લોક :
यदेवं लालितेनेह, घ्राणेन भवतोः सुखम् ।
संभविष्यति तद्देव! को हि वर्णयितुं क्षमः? ।।४२३।। શ્લોકાર્ચ -
જે કારણથી આ રીતે=ભુજંગતાએ કહ્યું એ રીતે, અહીં=સંસારમાં, લાલન કરાયેલા ઘાણ વડે તમને બંનેને જે સુખ થશે તેને તે સુખને, હે દેવ ! કોણ વર્ણન કરવા સમર્થ છે? Il૪૨૩ll શ્લોક :
मन्देनोक्तं विशालाक्षि! सुन्दरं गदितं त्वया ।
सर्वं विधीयते सुभ्र! तिष्ठ भद्रे! निराकुला ।।४२४ ।। શ્લોકાર્ચ -
મંદ વડે કહેવાયું છે વિશાલાક્ષિ ભુજંગતા ! તારા વડે સુંદર કહેવાયું, હે સુભ્ર ! સર્વ કરાય છે=મારા વડે કરાય છે. હે ભદ્રા ! નિરાકુલ રહે. ll૪૨૪ll બ્લોક :
एवं च वदतो मन्दस्यपादयोः पतिता भूयो, हर्षविस्फारितेक्षणा ।
महाप्रसाद इत्येवं, वदन्ती सा भुजङ्गता ।।४२५।। શ્લોકાર્ય :
અને “મહાપ્રસાદ છે” એ પ્રમાણે બોલતી હર્ષથી વિસ્ફારિત ચક્ષવાળી તે ભુજંગતા આ રીતે બોલતા મંદના પગમાં ફરી પડી. II૪૨૫