________________
૨૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
भुजङ्गताऽऽह सद्गन्धलुब्धबुद्धिरयं सदा ।
अतः सुगन्धिभिर्द्रव्यैः, क्रियतामस्य लालनम् ।।४१७।। શ્લોકાર્ચ -
ભુજંગતા કહે છે – આવરમિત્ર એવો ઘાણ, સદા સળંધમાં લુબ્ધ બુદ્ધિવાળો છે. આથી સુગંધી દ્રવ્યો વડે આનું લાલન કરાય. ll૪૧૭ll શ્લોક :
चन्दनागरुकर्पूरकुरङ्गमदमिश्रितम् ।
कुङ्कुमक्षोदगन्धाढ्यं, रोचतेऽस्मै विलेपनम् ।।४१८ ।। શ્લોકાર્ચ -
ચંદન, અગર, કપૂર, કસ્તૂરીથી મિશ્રિત કુંકુમનાગકેસરના, ચૂર્ણના ગંધથી યુક્ત વિલેપન આને ધ્રાણને, રુચે છે. ll૪૧૮ll શ્લોક :
एलालवङ्गकर्पूरसज्जातिफलसुन्दरम् ।
तथा सुगन्धि ताम्बूलं, स्वदतेऽस्मै मनोरमम् ।।४१९ ।। શ્લોકાર્ય :
અને ઈલાયચીથી, લવિંગથી, કપૂરથી, સજ્જાતિફલથી સુંદર એવું મનોરમ સુગંધી તાંબૂલ આને ઘાણને, ગમે છે. ll૪૧૯II શ્લોક :
सधूपा विविधा गन्धा, वर्तिकाः पुष्पजातयः ।
यत्किञ्चित्सौरभोपेतं, तदेवास्यातिवल्लभम् ।।४२०।। શ્લોકાર્ચ -
ધૂપ સહિત વિવિધ ગંધો, વર્તિકા અગરબતી, પુષ્પની જાતિઓ જે કંઈ સૌરભથી યુક્ત છે તે જ આને અતિવલ્લભ છે. I૪૨૦)
શ્લોક :
दुर्गन्धिवस्तुनामापि, नैवास्य प्रतिभासते । तस्मात्सुदूरतस्त्याज्यं, तदस्य सुखमिच्छता ।।४२१।।