________________
૨૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
एषा तु बृहदाटोपा, विलासोल्लासिलोचना । वागाडम्बरसारा च, ततो दुष्टा न संशयः ।।४०९।।
શ્લોકાર્થ :
જે કારણથી અહીં=સંસારમાં, કુલસ્ત્રીઓનું કપોલસૂચિત હાસ્ય, લજ્જાવાળું, મૃદુભાષિત, નિર્વિકારવાળું નિરીક્ષણ હોય છે. વળી બૃહદ્ આટોપવાળી=મોટા આડંબરવાળી, વિલાસથી ઉલ્લાસી લોચનવાળી અને વાણીના આડંબર પ્રધાનવાળી છે. તેથી દુષ્ટ છે=ભુજંગતા દુષ્ટ છે, સંશય નથી. ।।૪૦૮-૪૦૯||
શ્લોક ઃ
શ્લોક ઃ
ततोऽवधार्य चित्तेन, बुधेनेत्थं महात्मना । कृताऽवधीरणा तस्याः, किञ्चिन्नो
વૈત્તમુત્તરમ્ ।।૪।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી ચિત્તથી અવધારણ કરીને આ રીતે બુધ મહાત્મા વડે તેણીની અવગણના કરાઈ. કંઈ ઉત્તર અપાયો નહીં. ।।૪૧૦||
मन्देन घ्राणभुजङ्गतालालनम्
मन्दस्तु पादपतितां समुत्थाप्य भुजङ्गताम् । संजातनिर्भरस्नेहस्ततश्चेदमवोचत ।।४११ ।।
મંદ વડે ઘ્રાણ અને ભુજંગતાનું લાલન
શ્લોકાર્થ :
વળી, પગમાં પડેલી એવી ભુજંગતાને ઊભી કરીને થયેલા નિર્ભર સ્નેહવાળો મંદ થયો અને ત્યારપછી આ બોલ્યો. ।।૪૧૧।।
શ્લોક ઃ
विषादं मुञ्च चार्वङ्गि ! धीरा भव वरानने ! ।
एवं हि गदितुं बाले ! युक्तं ते चारुलोचने ! ।। ४१२ । ।
શ્લોકાર્થ ઃ
હે ચાર્વાંગી ! વિષાદને છોડ, હે સુંદર મુખવાળી સ્ત્રી ! ધીર થા, હે ચારુ લોચનવાળી બાલા !