________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ
તોપણ હે બે દેવો=મંદ અને બુધરૂપ બે દેવો ! જો આ રીતે ગજમીલિકાને=ઉપેક્ષાને તમે બંને કરો છો. આનાથી અધિક હે નાથ ! શોકભરનું કારણ શું છે ? ||૪૦૪||
શ્લોક ઃ
:
तस्माच्चिरन्तनस्थित्या, दृश्यतां किङ्करो जनः । યુવામ્યાં નાથ! નિમિથ્ય, પાત્વતામેષ બાન્ધવઃ ।।૪૦૯||
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
તે કારણથી ચિરંતન સ્થિતિથી=પૂર્વની સ્થિતિથી, તમારા બંને દ્વારા કિંકર જન=ભુજંગતા, જોવાય. હે નાથ ! આ બાંધવ ઘ્રાણ નિમિથ્યા પાલન કરાય. II૪૦૫]ા
શ્લોક ઃ
एवं वदन्ती साऽलीकस्नेहदर्शितसम्भ्रमा ।
पादेषु पतिता गाढं, बालिका बुधमन्दयोः । । ४०६।।
શ્લોકાર્થ :
અલીક=જુઠ્ઠા સ્નેહથી દર્શિત સંભ્રમવાળી આ રીતે બોલતી તે બાલિકા=ભુજંગતા, બુધ અને
મંદનાં ચરણોમાં અત્યંત પડી. ।।૪૦૬||
बुधकृता भुजङ्गतोपेक्षा
बुधेन चिन्तितं हन्त, दारिका नैव सुन्दरा ।
इयं हि धूर्ततासारा, कारणैः प्रविभाव्यते ।।४०७ ।।
૨૨૧
બુધ વડે કરાયેલી ભુજંગતાની ઉપેક્ષા
શ્લોકાર્થ :
બુધ વડે વિચારાયું. આ દારિકા સુંદર નથી જ. =િજે કારણથી, કારણો દ્વારા–તેનાં વચનાદિ કારણો દ્વારા, આ ધૂર્તતાસારા=ધૂર્તતાયુક્ત, પરિભાવન કરાય છે. II૪૦૭]I
શ્લોક ઃ
યતઃ —
कपोलसूचितं हास्यं, सलज्जं मृदुभाषितम् ।
भवतीह कुलस्त्रीणां निर्विकारं निरीक्षितम् ।।४०८ ।।