________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
मयोक्तं न स्मरामीम, वृत्तान्तं भद्र! भावतः । तथापि हृदये मेऽस्ति, यथा त्वं चिरसंगतः ।।४६।।
શ્લોકાર્ય :
મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. હે ભદ્ર!મૃષાવાદ ! ભાવથી આ વૃત્તાંતનું હું સ્મરણ કરતો નથી. તોપણ જે પ્રમાણે તું ચિરસંગવાળો છે, તે પ્રમાણે મારા હૃદયમાં છે. ll૪૬ll શ્લોક :
યત:दृष्टि, शीतलीभूता, चित्तमानन्दपूरितम् ।
त्वयि भद्र! मृषावादे, जाते दर्शनगोचरे ।।४७।। શ્લોકાર્ય :
જે કારણથી હે ભદ્ર! મૃષાવાદ એવો તું દર્શનનો વિષય થયે છતે મારી દષ્ટિ શીતલ થઈ છે. ચિત્ત આનંદથી પુરાયું છે. ll૪૭ll શ્લોક :
नूनं जातिस्मरा मन्ये, दृष्टिरेषा शरीरिणाम् ।
प्रिये हि विकसत्येषा, दृष्टे दन्दह्यतेऽप्रिये ।।४८।। શ્લોકાર્થ :
ખરેખર જીવોની આ દષ્ટિ હું જાતિસ્મરણ માનું છું દિ=જે કારણથી, આ દષ્ટિ, પ્રિય જોયે છતે વિકસે છે, અપ્રિય જોયે છતે બળે છે. Il૪૮il શ્લોક :
तस्मादत्र न कर्तव्यः, शोको भद्रेण वस्तुनि ।
वयस्यः प्राणतुल्यस्त्वं, ब्रूहि यत्ते प्रयोजनम् ।।४९।। શ્લોકાર્ચ -
તે કારણથી=વામદેવ મૃષાવાદને કહે છે કે મારા હૃદયમાં તારું સ્થાન છે તે કારણથી, આ વસ્તુમાં=મારા વિસ્મરણરૂપ વસ્તુમાં, ભદ્ર વડેઃમૃષાવાદ વડે, શોક કરવો જોઈએ નહીં. મિત્ર પ્રાણતુલ્ય છે. તે કહે તારું પ્રયોજન છે. llwell