________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तेनोक्तमियदेवात्र, मम तात! प्रयोजनम् ।
यदेषाऽऽत्मीयभगिनी, दर्शिता तेऽतिवत्सला ।।५०।। શ્લોકાર્ધ :
તેના વડેઃમૃષાવાદ વડે, કહેવાયું. હે તાત ! અહીં–મારા આગમનમાં, આટલું જ પ્રયોજન છે. જે કારણથી મારી અતિવત્સલ આત્મીય ભગિની તને દેખાડાઈ. II૫oll શ્લોક :
मायेति सुप्रसिद्धाऽपि, जनैश्चरितरञ्जितैः ।
इयं बहुलिका तात!, प्रियनाम्नाऽभिधीयते ।।५१।। શ્લોકાર્ય :
માયા એ પ્રમાણે સુપ્રસિદ્ધ પણ, ચરિત્રથી રંજિત થયેલા લોકો વડે હે તાત ! વામદેવ ! આ= માયા, બહુલિકા એ પ્રકારના પ્રિય નામથી કહેવાય છે. II૫૧TI
બ્લોક :
तदेनया समं तात!, वर्तितव्यं यथा मया । अहं तिरोभविष्यामि, नास्ति मेऽवसरोऽधुना ।।५२।।
શ્લોકાર્થ :
તે કારણથી=મૃષાવાદે પોતાની ભગિનીનો પરિચય કરાવ્યો તે કારણથી, હે તાત! જે પ્રમાણે મારી સાથે વર્તન કરો છો તે પ્રમાણે આની સાથે-માયા સાથે વર્તવું જોઈએ. હું તિરોધાન થઈશ. હમણાં મારો અવસર નથી. પરા. શ્લોક :
તિयत्रेयमास्ते तत्राहं, स्थित एवेह तत्त्वतः ।
परस्परानुविद्धं हि, स्वरूपमिदमावयोः ।।५३।। શ્લોકાર્ય :
પરંતુ જ્યાં આ છે=માયા છે, ત્યાં તત્ત્વથી અહીં હું રહેલો જ છું. દિ=જે કારણથી, અમારા બેનું આ સ્વરૂપ=માયા અને મૃષાવાદનું આ સ્વરૂપ, અનુવિદ્ધ છે. પBll