________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૧૭
શ્લોકાર્ધ :
અને આ વચન સાંભળીને શોકભરથી પીડિત એવી તે બાલા મૂર્છાથી ભૂતલમાં નષ્ટયેતનાવાળી પડી. Il3૮૬ll શ્લોક :
ततो वायुप्रदानाद्यैर्मन्देनाश्वासिता पुनः ।
स्थूलमुक्ताफलानीव, साऽश्रुबिन्दूनमुञ्चत ।।३८७।। શ્લોકાર્ચ -
ત્યારપછી વાયુ આપવા આદિથી મંદ વડે આશ્વાસન અપાઈ, ફરી સ્થૂલ મુક્તાફલ જેવાં અશ્રુબિંદુઓને તેણીએ મૂક્યાં. ll૧૮૭ી. શ્લોક :
भद्रे! किमेतदित्येवं, पृच्छतश्च पुनः पुनः ।
मन्दस्य साऽब्रवीदेवं, स्नेहगद्गदया गिरा ।।३८८ ।। શ્લોકાર્ચ -
હે ભદ્રા! આ શું છે? તું કેમ રડે છે ? એ પ્રમાણે ફરી ફરી પુછાતા મંદને આ પ્રમાણે સ્નેહથી ગદ્ગદ્ વાણીથી તે બાલા બોલી. ll૧૮૮ાા શ્લોક :
नाथ! मे मन्दभाग्यायाः, किं स्तोकं शोककारणम् ? ।
युवयोर्विस्मृताऽस्मीति, याऽहं स्वस्वामिनोरपि ।।३८९।। શ્લોકાર્ચ -
હે નાથ ! સ્વસ્વામી એવા તમને બેને જે હું વિસ્મૃત છું, એ મંદ ભાગ્યવાળી એવી મને શું થોડું શોકનું કારણ છે ? અર્થાત્ ઘણું શોકનું કારણ છે. ll૧૮૯ll શ્લોક :
अहं भुजङ्गता नाम, भवतोः परिचारिका ।
युवाभ्यामेव देवाभ्यां, गुहायां विनियोजिता ।।३९०।। શ્લોકાર્ચ -
હું ભુજંગતા નામની તમારી પરિચારિકા છું, દેવ એવા તમારા બંને વડે જ ગુફામાં યોજિત કરાઈ છું. ll૧૯oll