________________
૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને હું તારા વડે તોષથી પુછાયેલો. જે પ્રમાણે મને આનંદને કરનારું આ તારું કોશલ્ય કોના પ્રસાદથી થયું. ll૩૭ી શ્લોક :
मयोक्तं प्रतिपन्नाऽस्ति, भगिनी मे महत्तमा ।
मूढतानन्दिनी माया, रागकेसरिणोऽङ्गजा ।।३८।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું મૃષાવાદ વડે કહેવાયું. મૂઢતાની પુત્રી અને રાગકેસરીની પુત્રી માયા મારી મોટી બહેન સ્વીકારાઈ છે. ll૩૮ll શ્લોક :
इदं तस्याः प्रसादेन संजातं मम कौशलम् ।
सा हि संनिहिता नित्यं, मम मातेव वत्सला ।।३९।। શ્લોકાર્ધ :
અને આ મારું કૌશલ્ય તેના પ્રસાદથી માયાના પ્રસાદથી, થયું છે. દિ=જે કારણથી, તેત્રમાયા, માતાની જેમ વત્સલ મારી નિત્ય સંનિહિત છે. ll૧૯ll. બ્લોક :
यत्र यत्र मृषावादस्तत्र तत्रेह मायया ।
भवितव्यमिति प्रायो, विज्ञातं बालकैरपि ।।४०।। શ્લોકાર્ચ -
જ્યાં જ્યાં મૃષાવાદ છે ત્યાં ત્યાં અહીં=સંસારમાં, માયા વડે હોવું જોઈએ. એ પ્રમાણે પ્રાયઃ બાલકો વડે પણ વિજ્ઞાત છે. Ilol શ્લોક :
त्वयोक्तं दर्शनीयेति, साऽऽत्मीया भगिनी मम ।
मयाऽपि प्रतिपन्नं तत्तावकीनं वचस्तदा ।।४१।। શ્લોકાર્ચ -
તારા વડે કહેવાયેલું=રિપુદારણના ભવમાં વામદેવ વડે કહેવાયેલું, તારી તે ભગિની મને બતાવવી જોઈએ. મારા વડે પણ=મૃષાવાદ વડે પણ, ત્યારે તારું વચન સ્વીકારાયું. l૪૧||