________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
नरवाहनराजस्य, भवने त्वं तदा स्थितः ।
दिनानि कतिचिन्नाम्ना, प्रसिद्धो रिपुदारणः ।।३३।। શ્લોકાર્થ :
ત્યારે નરવાહનરાજાના ભવનમાં કેટલાક દિવસો રિપુદારણ નામથી પ્રસિદ્ધ રહેલો. ll૧૩. શ્લોક :
संसारिजीव इत्येतत्तात! ते नाम पूर्वकम् ।
वासके वासके नाम, जायते चापरापरम् ।।३४।। શ્લોકાર્ય :
હે તાત ! સંસારી જીવ એ પ્રકારનું તારું પૂર્વનું નામ વાસક વાસકમાં=દરેક ભવમાં, અપર અપર થાય છે. ll૩૪ll બ્લોક :
ततस्तत्र स्थितेनाहं, भवता वरलोचन! ।
वयस्य! प्रत्यभिज्ञातो, मृषावाद इति स्फुटम् ।।३५ ।। શ્લોકાર્ચ -
તેથી ત્યાં=નરવાહનરાજાના ભવનમાં, રહેલા એવા તારા વડે હે વરલોચન મિત્ર ! હું મૃષાવાદ એ પ્રમાણે સપષ્ટ પ્રત્યભિજ્ઞાત થયો. llઉપા શ્લોક :
ततस्तत्र मया साधू, ललितोऽसि वरानन!। संजाता च परा प्रीतिर्मदीये ज्ञानकौशले ।।३६।।
શ્લોકાર્ય :
ત્યારપછી ત્યાં રિપદારણના ભવમાં, હે સુંદર મુખવાળા વામદેવ ! મારી સાથે તું રમેલો છે. અને મારા જ્ઞાનકૌશલમાં તને ઘણી પ્રીતિ થયેલી. ll૧૬ll
બ્લોક :
पृष्टश्चाहं त्वया तोषाद्यथेदं तव कौशलम् । जातं कस्य प्रसादेन, ममानन्दविधायकम् ? ।।३७।।