________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
પુરુષ વડે કહેવાયું, જે કારણથી ચિર જોવાયેલો પણ હું વિત થયો ઘણા ભવોનો આપણો પરિચય હોવા છતાં તું મને ઓળખતો નથી. તેથી હું શોકવિહ્વળ છું એમ અન્વય છે. ૨૪ll શ્લોક :
मयोक्तं कुत्र दृष्टोऽसि, त्वं मया वरलोचन! ।
तेनोक्तं कथयाम्येष, समाकर्णय साम्प्रतम् ।।२५।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું. હે વરલોચન ! તું મારા વડે ક્યાં જોવાયો છું? તેના વડેeતે મનુષ્ય વડે, કહેવાયું. આ હું કહું છું હવે તું સાંભળ. ll૨૫ll શ્લોક :
पुरेऽसंव्यवहारे त्वमासीर्वास्तव्यकः पुरा ।
તત્ર સન્માશાસ્તોત!, વંદવર્ત વયસ્થા: Jારદ્દા શ્લોકાર્ય :
અસંવ્યવહાર નગરમાં પૂર્વમાં તું વાસ્તવિક હતો, ત્યાં મારા જેવા છે. તાત ! તારે ઘણા મિત્રો હતા. llll. શ્લોક :
केवलं तत्र नाभूवमहमद्यापि ते सखा ।
अन्यदा निर्गतोऽसि त्वं, पूरे भ्रमणकाम्यया ।।२७।। શ્લોકાર્ચ -
કેવલ ત્યાં હું હજી પણ તારો મિત્ર થયો નહીં. અન્યદા તું નગરોમાં ભ્રમણની કામનાથી નીકળેલો છો. ર૭ી. શ્લોક :
ततश्चैकाक्षवासे त्वं, विकलाक्षपुरे भ्रमन् ।
पञ्चाक्षपशुसंस्थाने, कदाचित्पुनरागतः ।।२८ ।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી એકાક્ષવાસમાં, વિકલાક્ષેપુરમાં ભમતો તું પંચાક્ષપશુસંસ્થાનમાં ક્યારેક વળી આવ્યો. ૨૮II