________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
ત્યાં સુધી હે ભદ્ર અગૃહીતસંકેતા ! કૃષ્ણ આકારને ધારણ કરનાર બે મનુષ્યો મારા વડે જોવાયા અને તે બેની નિકટમાં કરચલીના દેહવાળી વક્ર નારી જોવાઈ. આર.ll શ્લોક :
चिन्तितं च मया हन्त, किमिदं मानुषत्रयम् ।
मत्समीपे समायातं, किंवाऽऽश्रित्य प्रयोजनम्? ।।२१।। શ્લોકાર્ચ -
અને મારા વડે વિચારાયું. આ માનુષત્રય કોણ છે? કેમ મારી સમીપે આવ્યું છે ? અથવા કયા પ્રયોજનને આશ્રયીને આવ્યું છે ? ||૧| શ્લોક :
अथैकस्तत्र मां गाढं, बलादालिङ्ग्य मानवः ।
निपत्य पादयोस्तेषां, ततश्चेत्थमभाषत ।।२२।। શ્લોકાર્ચ -
હવે ત્યાં તે ત્રણ માનુષમાં, એક માનવ મને બલાત્કારથી ગાઢ આલિંગન કરીને તેઓના=બે મનુષ્યોના, ચરણમાં પડીને, ત્યારપછી આ પ્રમાણે બોલ્યો. પરચા બ્લોક :
मित्र! प्रत्यभिजानीषे, किं मां किं नेति वा पुनः? ।
मयोक्तं नेति तच्छृत्वा, सञ्जातः शोकविह्वलः ।।२३।। શ્લોકાર્ચ -
હે મિત્ર ! શું મને ઓળખે છે ? અથવા વળી નથી ઓળખતો ? મારા વડે કહેવાયું. નહીં હું ઓળખતો નથી. તે સાંભળીને હું ઓળખતો નથી તે સાંભળીને, શોકવિત્વલ થયો તે એક પુરુષ શોકવિહ્વળ થયો. ll૨3II શ્લોક :
मयोक्तं तात! किं जातस्त्वमेवं शोकविह्वलः? ।
तेनोक्तं चिरदृष्टोऽपि, यतोऽहं विस्मृतस्त्वया ।।२४।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું. હે તાત! શું થયું. આ રીતે તું શોકવિહ્વળ કેમ છો ? તેના વડે કહેવાયું તે