________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
ज्ञातोऽहं सोमदेवेन, परिवारनिवेदितः ।
તતષ તિસ્પેન, સુતનન્મમહોત્સવઃ ।।૬।।
શ્લોકાર્થ :
સોમદેવ વડે પરિવારથી નિવેદિત કરાયેલો એવો હું જણાયો. અને ત્યારપછી તેના વડે=સોમદેવ વડે, પુત્રજન્મમહોત્સવ કરાવાયો. II૧૬
શ્લોક ઃ
दत्तानि भूरिदानानि पूजिता गुरुसंहतिः ।
प्रनृत्ता बान्धवाः सर्वे, वादितानंदमर्दलाः । ।१७।।
શ્લોકાર્થ ઃ
ઘણાં દાનો અપાયાં. ગુરુવર્ગ પૂજાયો. સર્વ બંધુવર્ગો નૃત્ય કરવા લાગ્યા. આનંદની મર્દલાઓ વગાડાઈ=વાજિંત્રો વગાડાયાં. ||૧૭||
શ્લોક ઃ
अथातीतेऽतितोषेण, द्वादशाहे च सोत्सवम् ।
ततो मे विहितं नाम, वामदेव इति स्फुटम् ।।१८।।
૫
શ્લોકાર્થ :
હવે અતિતોષથી ઉત્સવ સહિત બાર દિવસ પસાર થયે છતે ત્યારપછી વામદેવ એ પ્રમાણે સ્પષ્ટ મારું નામ કરાયું. ૧૮
શ્લોક ઃ
ततः संवर्धमानोऽहमत्यन्तसुखलालितः ।
યાવન્ મદ્રે! સમાપન્નો, વ્ય ચૈતન્યસંવત:।।શ્।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી અત્યંત સુખથી લાલિત થયેલો, સંવર્ધન કરાતો એવો હું હે ભદ્રે અગૃહીતસંકેતા ! જ્યાં સુધી વ્યક્ત ચૈતન્ય સંગત થયો, ૧૯૫
શ્લોક ઃ
तावद्दृष्टौ मया भद्रे !, कृष्णाकारधरौ नरौ । તોપ નિફ્ટે વા, નારી વનિતદિન ।।૨૦।।