________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૬૩
શ્લોકાર્થ :
વળી તૃણના અગ્રણી અને સ્વતેજથી રત્નકોટિને પાડે છે. હે રાજા ! જો તે મહાત્માઓને તેઓ વડેકરનો વડે, કાર્ય હોય. ll૨૪૧ી બ્લોક :
अतः स्वकीयं दारिद्र्यमनालोच्य भवादृशैः ।
महाधनोऽपि मादृक्षः, कथमुक्तो दरिद्रकः? ।।२४२।। શ્લોકાર્ચ -
આથી તમારા વડે પોતાના દારિદ્યનો વિચાર કર્યા વગર મહાધન પણ મારા જેવો કેમ દરિદ્ર કહેવાયો? Iર૪રા શ્લોક :
मलिनोऽपि स एवात्र, यः कर्ममलपूरितः ।
વદિ ક્ષત્રિતત્રવસ્ત્રોડપિ ગતિપિત્ત પાર૪રૂા શ્લોકાર્થ :
હે જગતપતિ ! મલિન પણ તે જ અહીં છે જે બહારથી ધોવાયેલા સદ્ગાત્ર અને વસ્ત્રવાળો પણ કર્મમલથી પૂરિત છે. ll૨૪all શ્લોક :
तुषारहारगोक्षीरनिर्मलीमसमानसः ।
बहिर्मलधरोऽप्यत्र, निर्मलो मानवेश्वर! ।।२४४।। શ્લોકાર્ચ -
હે માનવેશ્વર ! બહારથી મલને ધરનારા પણ અહીં=સંસારમાં, તુષાર હિમ, હાર, ગોક્ષીર જેવા નિર્મલ માનસવાળા નિર્મલ છે. ll૨૪૪ શ્લોક :
तदिदं भावमालिन्यमविचार्याऽऽत्मनि स्थितम् ।
ગદં ર હસિત: વેન, વેરન પુરા નઃ ? પારકા શ્લોકાર્ય :
આત્મામાં રહેલ તે આ ભાવમાલિત્યનો વિચાર કર્યા વગર હું પૂર્વમાં લોકો વડે કયા કારણથી હસાયો ? //ર૪પ