________________
૧૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
सुभगोऽपि जगत्यत्र, सद्धर्मनिरतो नरः ।
विवेकिनां समस्तानां यस्मादत्यन्तवल्लभः ।।२४६।। શ્લોકાર્ય :
જે કારણથી અહીં જગતમાં સુભગ પણ સદ્ધર્મથી રત મનુષ્ય સમસ્ત વિવેકીઓને અત્યંત વલ્લભ છે. ll૨૪૬ll બ્લોક :
सुरासुरसमायुक्तं, जगदेतच्चराचरम् ।
बन्धुभूतं हि वर्तेत, सद्धर्मगतचेतसाम् ।।२४७।। શ્લોકાર્ચ -
સુરાસુરથી યુક્ત આ ચરાચર જગત સદ્ધર્મગત ચિત્તવાળાઓને બંધુભૂત વર્તે છે. ૨૪૭થી શ્લોક :
तस्मात्साधुः सदाचारो, लोके सौभाग्यमर्हति ।
तत्र ये कुर्वते द्वेषं, पापिष्ठास्ते नराधमाः ।।२४८।। શ્લોકાર્થ :
તે કારણથી લોકમાં સદાચારવાળા સાધુ સૌભાગ્યને યોગ્ય છે. ત્યાં સદાચારવાળા સાધુમાં, જેઓ દ્વેષને કરે છે તે પાપિષ્ઠ નરાધમો છે ll૨૪૮. શ્લોક :
पुमानधर्मभूयिष्ठो, दुर्भगो भावतो मतः । નિત્તિ તં યઃ સર્વે, મદારીના વિવિનઃ સાર૪૨ા. तस्मात्पापे रतः प्राणी, लोके दौर्भाग्यमर्हति ।
तमप्यत्र प्रशंसन्ति, ये ते पापा नराधिप! ।।२५०।। શ્લોકાર્ચ -
જે કારણથી અધર્મભૂચિષ્ઠ એવો પુરુષ ભાવથી દુર્ભગ મનાયો છે. હે મહારાજ ! સર્વ વિવેકી જીવો તેની નિંદા કરે છે. તે કારણથી પાપમાં રત પાણી લોકમાં દુર્ભાગ્ય યોગ્ય છે. હે રાજા ! તેની પણ અહીં=સંસારમાં, જેઓ પ્રશંસા કરે છે તેઓ પાપી છે. ll૨૪૯-૨૫oll