________________
૧૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬) પંચમ પ્રસ્તાવ
બ્લોક :
त एव ह्यपरायत्तास्त एव कृतिनो नराः ।
त एव स्वामिनो भूप! सर्वस्य जगतोऽनघाः ।।२०८।। શ્લોકાર્થ :
હે રાજા ! તેઓ જ મહાત્માઓ જ, પરાધીન વગરના છે તેઓ જ બુદ્ધિમાન મનુષ્યો છે. નિર્દોષ એવા સુસાધુઓ જ, સર્વ જગતના સ્વામી છે. ll૨૦૮ll શ્લોક :
गुरूणां ते परायत्ता, भवन्तोऽपि महाधियः ।
निर्मुक्ता गृहपाशेन, तस्मादत्यन्तमुत्कलाः ।।२०९।। શ્લોકાર્ચ - તેઓ સુસાધુઓ, ગુરુઓને આધીન છતાં પણ મહાબુદ્ધિવાળા ગૃહપાશથી નિર્મક્ત છે. તે કારણથી અત્યંત મુલ્કલ છે બંધન વગરના છે. ll૨૦૯ll શ્લોક :
इदं च हृदये कृत्वा, कारणं मानवेश्वर! ।
यूयमुक्ताः परायत्ता, मयाऽऽत्मा तद्विलक्षणः ।।२१०।। શ્લોકાર્ચ -
અને આ કારણને હૃદયમાં કરીને હે માનવેશ્વર ! તમે પરાધીન મારા વડે કહેવાયા. આત્મા તેનાથી વિલક્ષણ પોતાનો આત્મા પરાધીનથી રહિત કહેવાયો. ll૧૦ના. શ્લોક :
તથાये च तेऽष्टौ मया पूर्वमृणिकाः संप्रकाशिताः ।
विद्धि तान्यष्ट कर्माणि, दुःखदानीह देहिनाम् ।।२११।। શ્લોકાર્ચ -
અને જે તે આઠ મારા વડે પૂર્વમાં ઋણિકા પ્રકાશન કરાઈ=લેણદારો પ્રકાશિત કરાયા. તે અહીં=સંસારમાં, જીવોને દુઃખ દેનારાં આઠ કર્મો તું જાણ. l૨૧૧il. શ્લોક :
तैश्चामी सततं जीवाः, कदर्थ्यन्ते मुहुर्मुहुः ।। दानग्रहणिकैर्भूप! कर्मभिस्तीवदारुणैः ।।२१२।।