________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૫૧
શ્લોક :
अप्राप्य तां जरां घोरां, तारुण्ये वर्तमानकाः ।
तथा च ते मरिष्यन्ति, यथोत्पत्तिर्न जायते ।।१८७।। શ્લોકાર્ચ -
ઘોર એવી જરાને અપ્રાપ્ત કરીને, તારુણ્યમાં રહેલા તેઓ તે પ્રકારે મરશે, જે પ્રકારે ઉત્પત્તિ ન થાય. ll૧૮૭
બ્લોક :
अतः सर्वे जराजीर्णा, ये भवे दीर्घजीविनः ।
सन्तस्तु यौवनारूढाः, कर्मनिर्दलनक्षमाः ।।१८८।। શ્લોકાર્ચ -
આથી ભવમાં દીર્ઘ જીવનારા જેઓ છે, તે સર્વ જરાથી જીર્ણ છે. વળી, સંતપુરુષો યોવનથી આરૂઢ કર્મને નાશ કરવામાં સમર્થ છે. II૧૮૮II
બ્લોક :
તથાयतोऽमी देहिनो मूढा, रागसन्तापतापिताः ।
तेनोच्यन्ते मया भूप! महाज्वरविबाधिताः ।।१८९।। શ્લોકાર્ચ -
અને જે કારણથી આ જીવો મૂઢ, રાગસંતાપથી તપેલા છે, તે કારણથી હે રાજા ! મહાવરથી બાધા પામેલા મારા વડે કહેવાયા છે. I૧૮૯ll શ્લોક :
सत्साधूनां पुनर्नव, रागगन्धोऽपि विद्यते ।
ते बहिर्व्वरवन्तोऽपि, विज्ञेयास्तेन विज्वराः ।।१९० ।। શ્લોકાર્ચ -
વળી, સત્સાધુઓને રાગની ગંધ પણ વિદ્યમાન નથી જ, તે કારણથી બહારથી સ્વરવાળા પણ તેઓ સત્તાધુઓ વર વગરના જાણવા. ll૧૯oll