________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
તથા
परेषु द्वेषदुष्टानां, समृद्धिं वीक्ष्य देहिनाम् ।
ईर्ष्या या जायते भूप ! सा शूलमभिधीयते । । १७८ ।।
શ્લોકાર્થ ઃ
અને જીવોની સમૃદ્ધિને જોઈને પરમાં દ્વેષથી દુષ્ટ એવા જીવોને જે ઈર્ષ્યા થાય છે, હે રાજા ! તે શૂલ કહેવાય છે. I|૧૭૮||
શ્લોક ઃ
ईर्ष्याशूलेन चाक्रान्ताः परेषां व्यसने क्षमाः ।
द्वेषाध्माताः प्रकुर्वन्ति वक्त्रभङ्गं पुनः पुनः ।। १७९।।
શ્લોકાર્થ :
અને ઈર્ષ્યાભૂલથી આક્રાંત, બીજાઓની આપત્તિમાં તોષવાળા, દ્વેષથી આઘ્યાત થયેલા જીવો ફરી ફરી મુખના ભંગને કરે છે. II૧૭૯II
શ્લોક ઃ
तच्च नास्ति महाशूलं, मुनीनां धरणीपते ! ।
सर्वत्र समचित्तास्ते, वीतद्वेषा हि साधवः ।। १८० ।।
૧૪૯
શ્લોકાર્થ :
અને હે ધરણીપતિ ! મુનિઓને તે મહાશૂલ નથી, =િજે કારણથી, તેઓ મુનિઓ, સર્વત્ર સમાનચિત્તવાળા, ચાલ્યા ગયેલા દ્વેષવાળા છે. II૧૮૦]
શ્લોક ઃ
इदं कारणमाश्रित्य शूलाक्रान्ताः पुरा मया ।
यूयमुक्तास्तथाऽऽत्मा च शूलहीनः प्रकाशितः ।। १८१ ।।
શ્લોકાર્થ ઃ
આ કારણને આશ્રયીને પૂર્વમાં મારા વડે તમે શૂલઆક્રાંત કહેવાયા અને તે પ્રકારના શૂલથી હીન આત્મા=પોતાનો આત્મા, કહેવાયો. II૧૮૧।।
શ્લોક ઃ
अनादिभवचक्रेऽत्र, यथाभूताः कथञ्चन । તથાદ્યાપિ પ્રવર્તો, સદ્દાડમી ગ્રૂપ! નનવ:।।૮।।