________________
૧૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, सर्वावयवसुन्दराः ।
तथापि भावतो ज्ञेयाः, कृमिजालक्षताङ्गकाः ।।१७४।। શ્લોકાર્ચ -
તેથી જો કે સર્વ અવયવોએ મનુષ્યો સુંદર દેખાય છે તોપણ ભાવથી કૃમિજાલથી ક્ષીણ થયેલા અંગવાળા જાણવા. ll૧૭૪ll
શ્લોક :
सम्यग्भावेन पूतानां, मुनीनां पुनरीदृशम् । कुष्ठं नास्त्येव तेनामी, सर्वावयवसुन्दराः ।।१७५ ।।
શ્લોકાર્થ :
સભ્ય ભાવથી પવિત્ર એવા મુનિઓને વળી આવા પ્રકારનું કુષ્ઠ નથી જ. તે કારણથી આ= મુનિઓ, સર્વ અવયવોએ સુંદર જાણવા. I૧૭૫ll
બ્લોક :
ततश्चकथञ्चिदपि यद्येते, बहिः कुष्ठसमन्विताः ।
भवेयुर्भावतो भूप! तथापि न तथाविधाः ।।१७६।। શ્લોકાર્ચ -
અને તેથી કોઈક રીતે પણ જો આ મુનિઓ બહારથી કુષ્ઠથી યુક્ત હોય તોપણ હે રાજા! ભાવથી તેવા પ્રકારના નથી. ll૧૭૬ાા. શ્લોક :
अत एव मया पूर्वमिदमालोच्य कारणम् ।
तथोक्ताः कुष्ठिनो यूयं, नाहं कुष्ठीति चोदितम् ।।१७७।। શ્લોકાર્ચ -
આથી જ=મુનિઓ ભાવથી તેવા પ્રકારના નથી આથી જ, મારા વડે પૂર્વમાં આ કારણને વિચારીને તમે તે પ્રકારે કુષ્ઠીઓ કહેવાયા. હું કુક્કી નથી એ પ્રમાણે કહેવાયું. ll૧૭૭ી.