________________
૧૪૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
તથા
क्रोधो मानस्तथा माया, लोभश्चेति चतुर्विधः ।
તાપ: સંસાળિાં મૂળ! સર્વાડ્મીન: સુવારુળ: ।IGIT तेन दन्दह्यमानास्ते, तापार्ताः सततं मताः ।
यद्यपीह विलोक्यन्ते, चन्दनादिविलेपिताः ।। १६६ ।।
શ્લોકાર્થ :
અને હે રાજા ! ક્રોધ, માન, માયા લોભ એ રૂપ ચાર પ્રકારનો તાપ સંસારી જીવોને સર્વ અંગમાં રહેલો સુદારુણ છે. તેનાથી બળતા એવા તેઓ સતત તાપથી આર્ત મનાયા છે. જો કે અહીં=સંસારમાં, ચંદનાદિથી વિલેપન કરાયેલા દેખાય છે. II૧૬૫-૧૬૬||
શ્લોક ઃ
साधवस्तु महाराज ! सततं शान्तमानसाः ।
निष्कषाया महात्मानो, निस्तापाः पापसूदनाः ।।१६७।।
શ્લોકાર્થ :
વળી, હે મહારાજ ! સાધુઓ સતત શાંત માનસવાળા, નિષ્કષાય અથવા કષાય વિનાના મહાત્માઓ, પાપને નાશ કરનારા તાપ રહિત છે. II૧૬૭II
શ્લોક ઃ
ततो यद्यपि दृश्यन्ते, ते बहिस्तापपीडिताः । तथापि परमार्थेन, विज्ञेयास्तापदूरगाः ।। १६८ ।।
શ્લોકાર્થ :
તેથી જો કે તેઓ=મુનિઓ, બહારથી તા૫પીડિત દેખાય છે. અર્થાત્ ચંદન આદિનો લેપ નહીં કરનારા હોવાથી બહારથી તાપપીડિત દેખાય છે. તોપણ પરમાર્થથી તાપથી દૂર રહેલા
જાણવા. ૭૧૬૮૨૫
શ્લોક ઃ
इदमेव मया ज्ञात्वा यूयं तापार्दिताः पुरा ।
अहं
तु
નેતિ રાનેન્દ્ર! પ્રતિજ્ઞાતમશા ।।૬૧।।