________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૩૧
શ્લોકાર્ય :
શૂલથી આક્રાંત, જરાથી જીર્ણ, મહાવરથી વિબાધિત, ઉન્માદ સહિત, વિકલાક્ષવાળા ચક્ષ વગરના, હે નરાધમો ! તમે છો, હું નથી. II૧૦3/ શ્લોક :
यूयमेव परायत्ता, यूयमेव ऋणार्दिताः ।
ચૂર્વ પ્રવનાથà, નાદં મો મૂઢમાનવા ! ૨૦૪ શ્લોકાર્ય :
તમે જ પરાધીન છો. તમે જ દેવાદારથી પીડિત છો. તમે જ ઊંઘો છો. હે મૂઢ માનવો ! હું નહીં. ll૧૦૪ll શ્લોક :
हे पापाः! कलिता यूयं, नूनं कालेन बालिशाः ।
मुनिं मां दुर्बलं मत्वा, तेनैवं हसथाधुना ।।१०५ ।। શ્લોકાર્થ :
હે પાપીઓ ! બાલિશો ! કાળથી તમે જ કલિત છોકકાળ તમારો જ સંહાર કરવા તત્પર થયો છે. તેનાથી-કાળ તમારા ઉપર કુપિત છે તેનાથી, મુનિ એવા મને દુર્બલ માનીને આ રીતે હમણાં હસો છો. ll૧૦૫ll. શ્લોક :
अथ तौ भास्कराकारौ, दृष्ट्वा तस्याक्षिगोलको । जाज्वल्यमानौ सहसा, प्रकाशितदिगन्तरौ ।।१०६।। जिह्वां च विद्युदाभासां, दन्तपङ्क्ति च भास्वराम् ।
दृष्ट्वा श्रुत्वा च तां वाचं, जगतः कम्पकारिणीम् ।।१०७।। શ્લોકાર્થ :
વળી, સહસા જાજ્વલ્યમાન પ્રકાશિત દિગંતરવાળા, તે ભાસ્કર આકારવાળા તેના અક્ષિગોલને જોઈને અને વિધુત–વીજળીના, આભાસવાળી જિલ્લાને જોઈને, ભાસ્વર દંતપંક્તિઓને જોઈને, જગતના કંપને કરનારી તેની વાણીને સાંભળીને, II૧૦૬-૧૦૭ll શ્લોક :
क्षणादेव तदास्थानं, भीतकम्पितमानसम् । संजातं सिंहनादेन, यथा हरिणयूथकम् ।।१०८।।