________________
૧૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ક્ષણથી જ તે સભા ભયથી કંપિત માનસવાળી થઈ, જે પ્રમાણે સિંહનાદથી હરણનું ટોળું. ll૧૦૮ શ્લોક -
ततो धवलराजेन, विमलं प्रति भाषितम् ।
કુમાર! વડપીદ, નર: પ્રવૃતિમાનુષ: ૨૦૧૩ શ્લોકાર્થ :
તેથી ધવલરાજા વડે વિમલ પ્રત્યે કહેવાયું. હે કુમાર ! અહીં આ મનુષ્ય પ્રકૃતિથી મનુષ્ય નથી. I૧૦૯ll શ્લોક :
તથાદિमलाविलं पुरा चक्षुरधुना भास्कराधिकम् ।
अस्य देदीप्यते वत्स! तेजसा वक्त्रकोटरम् ।।११०।। બ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – હે વત્સ! પૂર્વમાં મલથી યુક્ત ચક્ષવાળો, હમણાં ભાસ્કરથી અધિક આનું તેજથી મુખરૂપી કોટર અત્યંત દેદીપ્યમાન છે. ll૧૧૦|| શ્લોક -
अनेकरणसङ्घट्टभटकोटिविदारिणः ।
श्रुत्वाऽस्य भारती वत्स! कम्पते मम मानसम् ।।१११।। શ્લોકાર્ચ -
અનેક રણના=યુદ્ધના, સમૂહના કોટિ સૈનિકોને વિદારણ કરનાર એવા આની વાણી સાંભળીને મારું માનસ હે વત્સ ! કંપે છે. II૧૧૧II. શ્લોક :
तदेष न भवत्येव, तावत्सामान्यमानवः ।
देवः कश्चिदिहायातः, प्रच्छन्नो मुनिवेषकः ।।११२।। શ્લોકાર્ચ -
તે કારણથી આ સામાન્ય માનવ નથી જ. અહીં કોઈક પ્રચ્છન્ન મુનિવેષવાળો દેવ આવ્યો છે. II૧૧૨