________________
૧૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ Cोs:
लसत्कुण्डलकेयूरकिरीटमणिभास्वराः ।
ततः प्रविश्य ते सर्वे, खेचरा मे नतिं गताः ।।७५ ।। सोडार्थ :
ત્યારપછી દેવીઓએ કહ્યું ત્યારપછી, વિલાસ પામતા કુંડલ, બાજુબંધ, મુગટમાં વર્તતા મણિથી પ્રકાશમાન એવા તે સર્વ નેચરો, પ્રવેશીને મને નમ્યા. ll૭૫ll श्लोक:
अत्रान्तरे प्रहतमुद्दामातोद्यशब्दं प्राभातिकतूरं, पठितं च कालनिवेदकेन यदुतएष भो! भास्करो लोके, स्वभावादुदयं गतः । प्रबोधकारको नृणां दृष्टिप्रसरदायकः ।।७६।। सदनुष्ठानहेतुश्च, सर्वासामर्थसम्पदाम् ।
सम्पादक इति ख्यातः, सद्धर्म इव वर्तते ।।७७।। Reोडार्थ :
એટલામાં ઉદ્દામ વાજિંત્રના શબ્દવાળું પ્રાભાતિક વાજિંત્ર વગાડાયું. અને કાલનિવેદક વડે हेवायु. शुंहेवायुं ? ते 'यदुत'थी जतावे छ - हे तोsो ! तोऽभ स्वभावथी 6ध्यने पाभेलो,, આ સૂર્ય મનુષ્યોની દષ્ટિના પ્રસરને દેનાર, પ્રબોધનું કારક છે. અને સદ્ અનુષ્ઠાનનો હેતુ છે. સર્વ અર્થસંપદાઓનો સંપાદક છે એ પ્રમાણે સદ્ધર્મની જેમ પ્રસિદ્ધ વર્તે છે. ll૭૬-૭૭ll टोs:
ततःभो भो लोकाः! समुत्थाय, सद्धर्मे कुरुतादरम् ।
येन वोऽतर्किता एव, संपद्यन्ते विभूतयः ।।७८।। Reोडार्थ :
તેથી તે લોકો ! ઊઠીને સદ્ધર્મમાં આદરને કરો, જેનાથી તમને અતર્કિત જ ઈચ્છા કર્યા વગર જ, વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. ll૭૮ll
एतच्चाकर्ण्य चिन्तितं मया अये! भगवद्भाषितसद्धर्ममाहात्म्यमिदं, यद्-अतर्कितोपनता एव सिद्धा ममैताः सर्वविद्याः, न चेदं मे हर्षस्थानं, विघ्नः खल्वेष समुपस्थितो मे, न भविष्यति विमलेन सार्धं दीक्षाग्रहणं, यतः पुण्यानुबन्धि पुण्यमपि भगवता सौवर्णिकनिगडतुल्यं व्याख्यातं, आदिष्टं च