________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ :
अथ विद्योतिताशेषदिक्चक्रप्रतिभास्वराः । तदाऽहं पुरतः साक्षात्पश्यामि बहुदेवताः । । ६६।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી પ્રકાશિત કરાયેલી અશેષ દિશાઓનાં સ્થાનોથી પ્રતિભાસ્વર એવા ઘણા દેવતાઓને ત્યારે હું સન્મુખ સાક્ષાત્ જોઉં છું. II૬૬।।
શ્લોક ઃ
:
ततः ससम्भ्रमोत्थानविहितातुलपूजनम् ।
ताभिर्मां श्लाघयन्तीभिरिदमुक्तं वचस्तदा । । ६७ ।।
ત્યારપછી મારી શ્લાઘા કરતા એવા તે દેવતાઓ વડે સંભ્રમપૂર્વક ઉત્થાનથી વિહિત અતુલ પૂજનવાળું આ વચન ત્યારે કહેવાયું. II૬૭||
શ્લોક ઃ
धन्योऽसि कृतकृत्योऽसि, पूजनीयोऽसि मादृशाम् । યસ્ય ભાવતો ધર્મ:, સ્થિરસ્તે નરસત્તમ! ।।૮।।
૧૧૩
શ્લોકાર્થ :
તું ધન્ય છે, કૃતકૃત્ય છે, અમારા જેવાને પૂજનીય છે, હે નરસત્તમ ! ભગવાનનો ધર્મ જે તને સ્થિર છે. II૬૮ાા
શ્લોક ઃ
रोहिण्याद्या वयं विद्यास्तव पुण्येन चोदिताः ।
सर्वास्ते योग्यतां मत्वा, समायाताः स्वयंवराः ।।६९ ।।
શ્લોકાર્થ :
અમે રોહિણી આદિ વિધાઓ તારા પુણ્યથી પ્રેરાયેલી તારી યોગ્યતાને માનીને સ્વયંવરા એવી સર્વ અમે આવ્યાં છીએ. ।।૬।।
શ્લોક ઃ
आवर्जिता गुणैस्तात ! तावकीनैः सुनिर्मलैः । अत्यन्तमनुरक्तास्ते, सर्वाः सर्वात्मना वयम् ।।७०।।