________________
૧૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તમારા આદિષ્ટ તે બુધ નામના સૂરિ લવાયા નહીં. તેમાં પણ કંઈક કારણ હે મહાભાગ! તું સાંભળ. II૬૧II
रत्नचूडस्य विद्याधरेन्द्रता
બ્લોક :
इतो गतोऽहं वैताढ्ये दृष्टाऽम्बा शोकविह्वला । तातश्च मद्वियोगेन, तौ च संधीरितौ मया ।।२।।
રત્નચૂડનું વિધાધરના રાજા થવું શ્લોકાર્થ :
આ બાજુ હું વૈતાદ્યમાં ગયો. શોકવિત્વલ માતા જોવાઈ અને મારા વિયોગથી તાત શોકવિત્વલ જોવાયા અને તે બંને મારા વડે આશ્વાસન અપાયા. IIકરો. બ્લોક :
अथातीते दिने तस्मिन्, सङ्गमानन्दबन्धुरे ।
रात्रौ स्थितोऽहं शय्यायां, कृतदेवनमस्कृतिः ।।६३।। શ્લોકાર્ચ -
ત્યારપછી સંગમના આનંદથી મનોહર દિવસ પૂરો થયે છતે કરાયેલા દેવને નમસ્કારવાળો હું રાત્રે શયામાં રહ્યો. II3II શ્લોક :
ध्यायतः परमात्मानं, भगवन्तं जिनेश्वरम् । समागता च मे निद्रा, द्रव्यतो न तु भावतः ।।६४।। तावद् भो भो महाभाग! भुवनेश्वरभक्तक!।
उत्तिष्ठेति गिरं शृण्वन्, विबुद्धोऽहं मनोहराम् ।।६५ ।। શ્લોકાર્ચ - પરમાત્મા જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરતા એવા મને દ્રવ્યથી નિદ્રા પ્રાપ્ત થઈ, ભાવથી નહીં, ત્યાં સુધી “હે ભુવનેશ્વરભક્ત ! હે મહાભાગ ! ઊઠ', એ પ્રમાણે મનોહર વાણીને સાંભળતો હું જાગ્યો. II૬૪-૬૫II