________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૧૧
શ્લોકાર્થ :
અને આ રીતે સુંદર વાક્યો વડે વિધાધરનો અધિપતિ એવો રત્નચૂડ વિમલકુમારને અભિનંદન આપીને પ્રશંસા કરીને, ત્યારપછી નાથને વંદન કરીને ભક્તિ નિર્ભર એવો રત્નચૂડ તેના અંતમાં=નાથને વંદન કર્યા પછી જિનાલયની પાસે, વિમલને અત્યંત વંદન કરીને તે રત્નચૂડ, તેના વડે વિમલ વડે, પ્રથમ વંદન કરાયેલો શુદ્ધભૂમિમાં બેઠોકરનયૂડ શુદ્ધભૂમિમાં બેઠો. II૫૬-૫૭ll
શ્લોક :
ततो विहितकर्तव्या, निषण्णा चूतमञ्जरी । विद्याधरनरेन्द्राश्च, निषण्णा नतमस्तकाः ।।५८।।
શ્લોકાર્ય :
ત્યારપછી વિહિત કર્તવ્યવાળી ચતમંજરી બેઠી. અને નતમસ્તકવાળા વિધાધર રાજાઓ બેઠા. I૫૮II શ્લોક :
अथ पृष्टतनूदन्तौ, जाततोषौ परस्परम् ।
विमलो रत्नचूडश्च, सम्भाष कर्तुमुद्यतौ ।।५९।। શ્લોકાર્ય :
હવે પરસ્પર શરીરની વાર્તા પુછાયેલા એવા ઉત્પન્ન થયેલા તોષવાળા વિમલ અને રત્નચૂડ સંભાષણ કરવા માટે ઉઘત થયા. /પ૯ll શ્લોક :
उक्तं च रत्नचूडेन, महाभाग! निशम्यताम् ।
हेतुना येन संजातं, मम कालविलम्बनम् ।।६०।। શ્લોકાર્ચ -
અને રત્નચૂડ વડે કહેવાયું. હે મહાભાગ વિમલકુમાર ! જે હેતુથી મને કાલવિલંબન થયું તે સાંભળ. Ilol
બ્લોક :
नानीतो भवदादिष्टः, स सूरिर्बुधनामकः । तत्रापि कारणं किञ्चिन्महाभाग! निशामय ।।६१।।