________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ ઉલ્લસિત થયેલા આનંદના પુલકના ઉભેદથી સુંદર રત્નચૂડ વિધાધર તેની વાણીથી સંતુષ્ટ
થયો. II૫૧-૫૨ણા
रत्नचूडेनाभिनन्दनप्रदानम्
૧૧૦
શ્લોક ઃ
साधु साधु कृतं धीर! स्तवनं भवभेदिनः ।
त्वयेत्येवं ब्रुवाणोऽसौ, प्रादुरासीत्तदा पुरः ।। ५३ ।। રત્નચૂડ વડે અપાયેલ અભિનંદન
શ્લોકાર્થ ઃ
હે ધીર ! તારા વડે ભવને ભેદનાર એવા પરમાત્માનું સુંદર સુંદર સ્તવન કરાયું. આ પ્રમાણે બોલતો એવો રત્નચૂડ ત્યારે તેની આગળ=વિમલકુમારની આગળ, પ્રગટ થયો. II૫૩]I
શ્લોક ઃ
धन्यस्त्वं कृतकृत्यस्त्वं, जातोऽसि त्वं महीतले । યસ્યેવૃશી મહામા! મત્તિર્યુવનવાવે ।।૧૪।
શ્લોકાર્થ :
તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે. મહીતલમાં તું જન્મ્યો છે. હે મહાભાગ ! જેને આવા પ્રકારની ભુવનબાંધવ એવા પરમાત્મામાં ભક્તિ છે. II૫૪]
શ્લોક ઃ
मुक्त एवासि संसारान्निश्चितस्त्वं नरोत्तम ! ।
प्राप्य चिन्तामणि नैव, नरो दारिद्र्यमर्हति ।। ५५ ।।
શ્લોકાર્થ ઃ
હે નરોત્તમ ! તું નિશ્ચિત સંસારથી મુક્ત જ છે, ચિંતામણિને પામીને નર દરિદ્રતાને યોગ્ય નથી જ. II૫૫ાા
શ્લોક ઃ
एवं च कलवाक्येन, विमलं खचराधिपः ।
અમિનન્ય તતો નાથ, વન્દિત્વા મહ્રિનિર્મઃ ।।૬।।
तदन्ते विमलस्योच्चैर्वन्दनं प्रविधाय सः ।
પ્રથમ વન્દ્રિતસ્સેન, નિવિષ્ટઃ શુદ્ધભૂતને ।।૭।।