________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
થોડા કાલની અવધિ શેષ છે. ઘણું જોવા જેવું રહે છે. તેથી એક સ્થાનમાં જોવાનું કરવા માટે શક્ય નથી. IIટll શ્લોક -
तदिदं वचनं तात! मामकीनं समाचर ।
आकालहीनं ते येन, पूर्यते तत्कुतूहलम् ।।९।। શ્લોકાર્ધ :
તે કારણથી હે તાત પ્રકર્ષ! મારું આ વચન આચરણ કર. જેથી તારું કુતૂહલ આકાલહીન પૂર્ણ થશે સંપૂર્ણ પૂર્ણ થશે. II૯ll
विवेकपर्वतः
શ્લોક :
य एष दृश्यते तुङ्गः, शुभ्रः स्फुटिकनिर्मलः । महाप्रभावो विस्तीर्णो, विवेको नाम पर्वतः ।।१०।।
વિવેકપર્વત
શ્લોકાર્થ :
જે આ ઊંચો, શુભ્ર, સ્ફટિક જેવો નિર્મલ, મહા પ્રભાવવાળો, વિસ્તીર્ણ વિવેક નામનો પર્વત દેખાય છે. ||૧૦|| શ્લોક :
आरूढदृश्यते भद्र! समस्तमिह पर्वते ।
इदं विचित्रवृत्तान्तं, भवचक्रं महापुरम् ।।११।। શ્લોકાર્ચ -
હે ભદ્ર ! આ પર્વતમાં આરૂઢ થયેલા લોકો વડે વિચિત્ર વૃત્તાંતવાળું, મહાનગર એવું આ ભવચક્ર સમસ્ત દેખાય છે. ૧૧ શ્લોક :
तदत्रारुह्यतां तात! निपुणं च विलोक्यताम् । यच्च न ज्ञायते सम्यक्, पृच्छ्यतामेष तज्जनः ।।१२।।