SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ अत्रान्तरे प्रविष्टो मिथ्याभिमानः । ततोऽधिष्ठितमनेन रिपुकम्पनशरीरम् । ततश्च એટલામાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. ત્યારપછી આના વડે=મિથ્યાભિમાન વડે, રિપુકંપાનું શરીર અધિષ્ઠિત કરાયું. તેથી=રિપુકંપનના શરીરમાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. તેથી, શ્લોક : तेनावष्टब्धचित्तोऽसौ, तदानीं रिपुकम्पनः । न मानसे न वा देहे, नापि माति जगत्त्रये ।।१।। શ્લોકાર્ચ - તેનાથી–મિથ્યાભિમાનથી, અવષ્ટબ્ધ ચિત્તવાળો આકરિપકંપન, ત્યારે માનસમાં, દેહમાં, જગત ત્રયમાં સમાતો નથી. II બ્લોક : चिन्तितं च पुनस्तेन, विपर्यासितचेतसा । अहो कृतार्थो वर्तेऽहमहो वंशसमुन्नतिः ।।२।। શ્લોકાર્ધ : વળી, તેના વડે રિપુકંપન વડે, વિપર્યાસયુક્ત ચિત્ત દ્વારા વિચારાયું. અહો હું કૃતાર્થ વર્તુ છું. અહો વંશની સમુન્નતિ થઈ. llll બ્લોક : अहो देवप्रसादो मे, अहो लक्षणयुक्तता । अहो राज्यमहो स्वर्गः, संपन्नं जन्मनः फलम् ।।३।। શ્લોકાર્થ : અહો મારા ઉપર દેવનો પ્રસાદ છે. અહો લક્ષણયુક્તતા. અહો રાજ્ય, અહો સ્વર્ગ, અહો જન્મનું ફળ પ્રાપ્ત થયું. ll3II શ્લોક : अहो जगति जातोऽहमहो कल्याणमालिका । अहो मे धन्यता सर्वमहो सिद्धं समीहितम् ।।४।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy