________________
૩૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
अलं कालविलम्बेन, राजन्! अत्र महाभये । एवं ते ज्ञाततत्त्वस्य, युक्तमत्र प्रवेशनम् ।।३९३।।
શ્લોકાર્થ :
હે રાજન !મહા ભયવાળા એવા આ સંસારમાં કાલવિલમ્બનથી સર્યું. જ્ઞાન તત્વવાળા એવા તને આ રીતે દીક્ષા ગ્રહણ કરે એ રીતે, અહીં જૈનપુરમાં, પ્રવેશ યુક્ત છે. ll૧૯all શ્લોક :
ततो भागवतं वाक्यं, श्रुत्वा संतुष्टचेतसा ।
तदेतच्चिन्तितं राज्ञा, दीक्षाग्रहणकाम्यया ।।३९४ ।। શ્લોકાર્ચ -
તેથી=વિચક્ષણસૂરિએ આ પ્રમાણે કહ્યું તેથી, ભગવાનના વાક્યને સાંભળીને સંતુષ્ટ ચિત્તવાળા રાજા વડે દીક્ષા ગ્રહણની કામનાથી તે આ વિચારાયું. ll૧૯૪ll શ્લોક :
राज्ये कं स्थापयामीति, को वा योग्योऽस्य मत्सुतः? ।
ततो विस्फारिता दृष्टिीलाब्जदललासिनी ।।३९५ ।। શ્લોકાર્થ :
શું વિચારાયું ? તે કહે છે – રાજ્યમાં કોને સ્થાપન કરું. આને=રાજ્યને, યોગ્ય કયો મારો પુત્ર છે ? તેથી નીલકમળના દલને વિલાસ કરનારી દષ્ટિ વિસ્ફારિત કરાઈ=રાજ્યને યોગ્ય જોવા માટે દષ્ટિને વિસ્ફારિત કરાઈ. ll૧લ્પા
શ્લોક :
अथागृहीतसङ्केते! तदाऽहं रिपुदारणः । तथा निषण्णस्तत्रैव, निर्भाग्यो रोररूपकः ।।३९६।।
શ્લોકાર્ધ :
હવે હે અગૃહીતસંકેતા ! ત્યારે ત્યાં જ=સૂરિની દેશનાસ્થલમાં જ, ભિખારીરૂપ નિર્ભાગ્ય રિપુકારણ એવો હું બેઠેલો. Ila૯૬ો