________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૪૩
रिपुदारणस्य राज्याभिषेकः
બ્લોક :
રૂતकृशोऽप्यसौ शरीरेण, तथा तातस्य पश्यतः । पुण्योदयो वयस्यो मे, मनाक् सस्फुरतां गतः ।।३९७ ।।
રિપુદારણનો રાજ્યાભિષેક શ્લોકાર્ધ :
આ બાજુ શરીરથી કૃશ થયેલો પણ એવો આ મારો મિત્ર પુણ્યોદય પિતાના જોવાથી થોડોક સસ્ફરતાને પામ્યો=વિપાકમાં આવ્યો. ll૧૯૭ી શ્લોક :
તતदृष्टो निरीक्ष्यमाणेन, तातेनामलचेतसा ।
ततो मां वीक्ष्य तातस्य, पुनः प्रत्यागतं मनः ।।३९८ ।। શ્લોકાર્ય :
અને ત્યારપછી નિર્મલચિત્તથી જોતા એવા પિતા વડે જેવાયો. તેથી મને જોઈને પિતાને ફરી મન પાછું આવ્યું અને રાજ્ય સોંપવાનું અનુકૂળ મન પ્રાપ્ત થયું. ll૩૯૮|| શ્લોક :
चिन्तितं च ततस्तेन, स एष रिपुदारणः ।
मया बहिष्कृतो गेहात्तपस्वी शोच्यतां गतः ।।३९९ ।। શ્લોકાર્ચ -
અને તેથી તેના વડે=પિતા વડે, વિચારાયું - મારા વડે ઘરથી કાઢી મુકાયેલો તે આ રિપુદારણ બિચારો શોધ્યતાને પામ્યો. ll૩૯૯II
શ્લોક :
हा हा मयेदं नो चारु, कृतं यत्सुतभर्त्सनम् । विषवृक्षोऽपि संवर्ध्य, स्वयं छेत्तुमसाम्प्रतम् ।।४०० ।।