SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ प्रकर्षेणोदितं तात! सत्यमेतन्न संशयः । अनुभूतं मयाऽप्यस्य, योगाञ्जनविजृम्भितम् ।।३५१।। શ્લોકાર્ચ - જે કારણથી હે વત્સ! વિમર્શનું શ્રેષ્ઠ અંજન વિધમાન છે, તેના બળથી તે અંજનના બળથી, આકવિમર્શ, તે મહાગિરિને=વિવેકપર્વતને, અહીં જ બતાવે છે. પ્રકર્ષ વડે કહેવાયું. હે તાત ! આ સત્ય છે, સંશય નથી=વિમર્શ પાસે શ્રેષ્ઠ અંજન છે એ સત્ય છે, સંશય નથી. મારા વડે પણ= પ્રકર્ષ વડે પણ, આના=વિમર્શના, યોગઅંજનથી વિસ્મિત અનુભવ કરાયો છે. ll૩૫૦-૩૫૧II શ્લોક : સ્વિદુના?यावदेष महावीर्यं न प्रयुङ्क्ते वराञ्जनम् । तावदेव न दृश्यन्ते, ते पर्वतपुरादयः ।।३५२।। શ્લોકાર્ચ - વધારે શું કહેવું? જ્યાં સુધી આ=વિમર્શ, શ્રેષ્ઠ અંજન રૂપ મહાવીર્યનો પ્રયોગ કરતો નથી, ત્યાં સુધી જ તે પર્વત, પુરાદિ દેખાતા નથી=વિવેકપર્વત, જેનપુર વગેરે દેખાતા નથી. ll૩૫રા શ્લોક : यदा तु विमलालोकमयं युङ्क्ते तदञ्जनम् । તવા સર્વત્ર માસત્તે, તે પર્વતપુરાવઃ જારૂરૂા શ્લોકાર્ચ - જ્યારે વળી આ વિમર્શ, તે વિમલાલોકમય અંજન યોજન કરે છે ત્યારે સર્વત્ર તે પર્વત પુરાદિ ભાસે છે. ll૩૫all विमलालोकाऽञ्जनप्रभावः બ્લોક : ततो विचक्षणेनोक्तो विमर्शो भद्र! दीयताम् । मह्यं तदञ्जनं तूर्णं, यद्यस्ति तव तादृशम् ।।३५४।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy