________________
૩૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
તેથી=પ્રકર્ષે આ પ્રકારે મામાને કહ્યું તેથી, તેને મામા વડે કહેવાયું. જે તારી ઈચ્છા વર્તે છે. તારા મુખની આકાંક્ષાવાળો વશ એવો આ જન વિમર્શ, તેને તારી ઇચ્છાને, શું ભાંગે ? અર્થાત્ ભાંગે નહીં. [૨૮૭ી શ્લોક :
महाप्रसाद इत्युक्त्वा , ततस्तत्रैव सत्पुरे ।
સ્થિતો માથું ધોવત્સ પ્રર્ષ સમતુતઃ સારા શ્લોકાર્ચ -
મહાપ્રસાદ’ એ પ્રકારે કહીને ત્યારપછી તે જ સત્પરમાં=જેનપુરમાં, માસદ્વય સુધી મામા સહિત તે પ્રકર્ષ રહ્યો. ll૨૮૮
ग्रीष्मवर्णनम् શ્લોક :
इतश्च मानवावासे, वसन्तो लवितस्तदा । માવેશેન મરાવ્યા:, પ્રાતો ગ્રીખ: સુવાપ: Jારા
ગ્રીષ્મઋતુનું વર્ણન શ્લોકાર્ચ -
અને આ બાજુ માનવાવાસમાં વસંત પસાર થયો ત્યારે મહાદેવીના આદેશથી કાલપરિણતિરૂપ મહાદેવીના આદેશથી સુદારુણ ગ્રીષ્મઋતુ પ્રાપ્ત થઈ. ll૨૮૯ll શ્લોક :
यत्र ग्रीष्मेजगत्कोष्ठकमध्यस्थो, लोहगोलकसत्रिभः ।
ध्मायते चण्डवातेन, जगद्दाहकरो रविः ।।२९० ।। શ્લોકાર્ચ -
જે ગ્રીખમાં જગતના કોષ્ઠકના મધ્યમાં રહેલો, લોહના ગોલક જેવો, ચંડવાતથી જગતને દાહ કરનારો સૂર્ય તપે છે. ર૯oll.