________________
૩૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
પૂત પાપવાળો એવો હું કરાયો. મોટો અનુગ્રહ કરાયો. કૃપાપરીત ચિત્તવાળા તમારા વડે મારા મનોરથો પૂરાયા. ll૨૮all શ્લોક :
तथापि रमणीयेऽत्र, वस्तुमिच्छामि साम्प्रतम् ।
दिनानि कतिचिन्माम! लीलया जैनसत्पुरे ।।२८४ ।। શ્લોકાર્ધ :
તોપણ રમણીય એવા આ જૈનસપુરમાં હે મામા ! લીલાથી કેટલાક દિવસો હમણાં વસવા માટે હું ઈચ્છું છું. ર૮૪ll શ્લોક :
स्थितो मासद्वयं यावत्, सद्विचारपरायणः ।
पुरे तथा तथा प्राज्ञो, जायेऽहं त्वत्प्रसादतः ।।२८५ ।। શ્લોકાર્ચ -
વળી – તે પ્રકારના પુરમાં-રમણીય એવા જૈનસપુરમાં, સદ્વિચારપરાયણ બે મહિના સુધી રહેલો હું તે પ્રકારે તમારા પ્રસાદથી પ્રાજ્ઞ થઈશ. llર૮પા શ્લોક :
अहं च परमां काष्ठां, नेयो मामेन सर्वथा ।
अतो जैनपुरे तावदत्र त्वं वस्तुमर्हसि ।।२८६।। શ્લોકાર્ચ -
અને હું મામા દ્વારા સર્વથા પરમ કાષ્ઠાને પ્રાપ્ત કરવા યોગ્ય છું=જેનપુરના પારમાર્થિક સ્વરૂપના જ્ઞાનની પરમ કાષ્ઠાને હું પ્રાપ્ત કરવા યોગ્ય છું. આથી અહીં જેનપુરમાં ત્યાં સુધી તમને મામાને, વસવું યોગ્ય છે. ર૮૬ll
શ્લોક :
ततस्तन्मातुलेनोक्तं, या तवेच्छा प्रवर्तते । तामेष त्वन्मुखाकाङ्क्षी, किं भनक्ति वशो जनः? ।।२८७।।