SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ હોતે છતે, આ=સમ્યગ્દર્શન નામનો મહત્તમ, કોઈક કારણને પ્રાપ્ત કરીને પ્રતિપક્ષના=મિથ્યાદર્શનના, ક્ષયથી અથવા પ્રશમથી અથવા ઉભયથી=ક્ષયોપશમથી, ત્રણ રૂપવાળો થાય છે. ll૧૩ सबोधाऽवगती શ્લોક : तच्च रूपत्रयं वत्स! जायेताऽस्य स्वभावतः । यद्वा संपादयत्येष, मन्त्री सद्बोधनामकः ।।२१४।। સમ્બોધ અને તેની પત્ની અવગતિ શ્લોકાર્ય : અને આના=સમ્યગ્દર્શનના, તે રૂપત્રય હે વત્સ ! સ્વભાવથી થાય છે અથવા આ સબોધ નામનો મંત્રી ચારિત્રધર્મરાજાનો આ સમ્બોધ નામનો મંત્રી, સંપાદન કરે છે. ll૧૪ll શ્લોક : अयं हि सचिवो वत्स! सद्बोधो भवनोदरे । तन्नास्ति यन्न जानीते, पुरुषार्थप्रसाधकम् ।।२१५ ।। શ્લોકાર્ધ : દિ જે કારણથી, હે વત્સ ! પ્રકર્ષ ! આ સમ્બોધ સચિવ ભુવનના ઉદરમાં પુરુષાર્થપ્રસાધક તે નથી કે જે જાણતો નથી=આત્માના હિત પ્રસાધક એવા સર્વ ઉપાયોને જાણે છે. ll૨૧૫ll. બ્લોક : भवद्भूतभविष्यत्सु, भावेषु भवभाविषु । विज्ञातुं प्रभवत्येष, सूक्ष्मव्यवहितेषु च ।।२१६ ।। શ્લોકાર્ય : આ=સદ્ધોધ વર્તમાનના થતા, ભૂતકાળના થયેલા અને ભવિષ્યના થનારા એવા ભાવો વિષયક અને સૂક્ષ્મવ્યવહિત સંસારમાં થનારા ભાવો જાણવા માટે સમર્થ છે. ll૧૬ાાં શ્લોક : किञ्चात्र बहुनोक्तेन? जगदेष चराचरम् । अनन्तद्रव्यपर्यायं वीक्षते विमलेक्षणः ।।२१७।।
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy