________________
૨૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ધૈર્યને કરનારી છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે તાત ! જે આ કુદષ્ટિ સહિત વિચિત્ર ચરિત્રવાળો મહામોહ મહત્તમ પૂર્વે તને નિવેદિત કરાયો. ||૨૦૯ll શ્લોક :
तदाचारविरुद्धं हि, सर्वमस्य विचेष्टितम् । विज्ञेयं जगदानन्दं, सुविचारितसुन्दरम् ।।२१०।।
શ્લોકાર્ય :
તેના આચારથી વિરુદ્ધ=મહામોહ મહત્તમના આચારથી વિરુદ્ધ, સુવિચારથી સુંદર જગતને આનંદવાળું, આનું=સમ્યગ્દર્શનનું, સર્વ વિચેષ્ટિત, જાણવું. ll૧૦|| શ્લોક -
स तन्त्रयति यत्नेन, महामोहबलं सदा ।
चारित्रधर्मराजस्य, बलमेष महत्तमः ।।२११।। શ્લોકાર્થ :
ત=સમ્યગ્દર્શન યત્નથી સદા મહામોહના બલને નિયંત્રિત કરે છે=જીવના હિતમાં પ્રવર્તે તે રીતે પ્રશસ્તભાવોમાં પ્રવર્તાવે છે. આ મહત્તમ મિથ્યાદર્શન મહત્તમ, ચારિત્રધર્મરાજાના બલને યત્નથી નિયંત્રિત કરે છે–ચારિત્રધર્મના બલને આ મિથ્યાદર્શન મહત્તમ યત્નથી અસમર્થ કરે છે. ll૧૧il. શ્લોક :
सम्यग्दर्शनसंज्ञस्य, तस्मादत्रं व्यवस्थितः ।
स एव शत्रुः परमो, मिथ्यादर्शननामकः ।।२१२।। શ્લોકાર્થ :
તે કારણથી–મિથ્યાદર્શન ચારિત્રધર્મના બલને અસમર્થ કરે છે તે કારણથી, અહીં=ભવચક્રમાં, સમ્યગ્દર્શન સંજ્ઞાવાળા મહત્તમનો મિથ્યાદર્શન નામનો તે જ પરમશગુ વ્યવસ્થિત છે. ll૧રી. શ્લોક :
एवं च स्थितेत्रिरूपश्च भवत्येष, किञ्चिदासाद्य कारणम् ।
क्षयेण प्रतिपक्षस्य, प्रशमेनोभयेन वा ।।२१३।। શ્લોકાર્થ :અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સમ્યગ્દર્શનનો મિથ્યાદર્શન પરમશત્ર છે એ પ્રમાણે સ્થિત