________________
૨૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
अतिथेः संविभागेन, परिपूतमनोमलम् ।
करोत्येष जनं वत्स! गृहिधर्मोऽत्र सत्पुरे ।।१९७।। શ્લોકાર્ચ -
અને સ્થૂલ તેયની નિવૃત્તિવાળા, પરદારાને પરામુખ અને સકલ પણ પરિગ્રહમાં ક્વચિત સંક્ષિપ્તમાન, પરિત્યાગ કર્યો છે રાત્રિભોજન જેણે એવા, સંવરમાં કૃતમાનવાળા=દિશાઓના સંવરમાં કરેલા પ્રમાણવાળા, યુક્ત ઉપભોગ-સંભોગવાળા અને કર્માનુષ્ઠાનકારક કર્માદાનના ત્યાગપૂર્વક અ૫ આરંભ-સમારંભવાળા કર્માનુષ્ઠાનના કારક, અનર્થદંડથી વિરત, સદા સામાયિકમાં રક્ત, દેશાવગાસિકમાં સક્ત, પૌષધમાં કૃતનિશ્ચયવાળા, અતિથિ સંવિભાગ દ્વારા પવિત્ર કર્યો છે મનનો મલ જેણે એવા જનને આ ગૃહિધર્મ હે વત્સ ! આ સત્પરમાં કરે છે. ll૧૯૪થી ૧૯૭ના શ્લોક :
यो यावन्तं करोत्यत्र, निर्देशं शक्तितो जनः ।
तस्य तावत्करोत्येष, फलं नास्त्यत्र संशयः ।।१९८ ।। શ્લોકાર્ય :
વળી, અહીં જેનપુરમાં, જેટલા નિર્દેશને ભગવાને કહેલા વચનને શક્તિથી જે જન કરે છે તેને આeગૃહિધર્મ, તેટલા ફલને કરે છે. એમાં સંશય નથી. II૧૯૮૫ શ્લોક :
या त्वेषा बालिका वत्स! विस्फारितवरेक्षणा ।
दृश्यतेऽस्यैव भार्येयं, नाम्ना सद्गुणरक्तता ।।१९९।। શ્લોકાર્ચ -
જે વળી હે વત્સ ! આ બાલિકા વિસ્ફારિત શ્રેષ્ઠ ચક્ષવાળી દેખાય છે એ આની જ પત્નીનું ગૃહિધર્મની પત્ની, નામથી સગુણરક્તતા છે. ll૧૯૯ll. શ્લોક :
वत्सला मुनिलोकस्य, गुरूणां विनयोद्यता ।
ભર્તરિ સ્કૂદવાં, વ! સUરતા ર૦૦પા શ્લોકાર્થ :
હે વત્સ ! મુનિલોકને વત્સલ, ગુરુઓના વિનયમાં ઉધત માતા-પિતાદિ ગુરુવર્ગના વિનયમાં ઉધત, ભર્તા એવા ગૃહિધર્મમાં સ્નેહથી બદ્ધ એવી આ સગુણરક્તતા છે. ll૨૦૦IL.