________________
૨૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
सर्वाहारपरित्यागानिःस्पृहं कुरुते जनम् । वीर्यं च वर्धयत्येष, कारयन्यूनभोजनम् ।।१६० ।।
શ્લોકાર્ધ :
આ તપોયોગ સર્વ આહારના પરિત્યાગથી મનુષ્યને નિઃસ્પૃહ કરે છે અને ન્યૂન ભોજનને= ઊણોદરીને, કરાવતો વીર્યને વધારે છે. ૧૬oll બ્લોક :
अस्याऽऽदेशेन कुर्वन्ति, नानाऽभिग्रहसुन्दरम् ।
मुनयो वृत्तिसक्षेपं, शमसातविवर्धनम् ।।१६१।। શ્લોકાર્ચ -
આના=વૃત્તિસંક્ષેપના આદેશથી મુનિઓ નાના અભિગ્રહથી સુંદર, શમરૂપી શાતાને વધારનારા એવા વૃત્તિસંક્ષેપને કરે છે. ll૧૬૧il શ્લોક -
તથાरसभोगं न कुर्वन्ति, मोहोद्रेकादिकारणम् ।
अस्यादेशान्निषेवन्ते, कायक्लेशं सुखावहम् ।।१६२।। શ્લોકાર્ચ -
અને મોહના ઉદ્રેક આદિના કારણ એવા રસભોગને કરતા નથી. આના આદેશથી રસત્યાગના આદેશથી, સુખાવહ એવા કાયક્લેશને શમભાવના સુખની પ્રાપ્તિનું કારણ એવા કાયક્લેશને, સેવે છે. ll૧૬રા. શ્લોક -
कषायेन्द्रिययोगैश्च, सलीनास्तात! साधवः ।
विविक्तचर्यया नित्यमासते तेन चोदिताः ।।१६३।। શ્લોકાર્ચ -
હે તાત ! કષાય, ઈન્દ્રિયો અને યોગ વડે સંલીન થયેલા સાધુઓ અને તેનાથી પ્રેરણા કરાયેલા=સંલીનતાથી પ્રેરણા કરાયેલા, નિત્ય વિવિક્ત ચર્યાથી બેસે છે. ll૧૬૩