________________
૨૬૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હે તાત ! પ્રકર્ષ ! આ ડિમભરૂપ બીજું માર્દવ અહીં=સંસારમાં, નિજવીર્યથી સાધુઓની અતિ નમ્રતાને કરે છે. ll૧૫૫ll શ્લોક :
तृतीयमार्जवं नाम, डिम्भरूपमिदं सदा ।
सर्वत्र सरलं भावं, विधत्ते वत्स! सद्धियाम् ।।१५६।। શ્લોકાર્ચ -
હે વત્સ! ત્રીજું ડિમ્મરૂપ આ આર્જવ સદા સર્વત્ર સબુદ્ધિવાળા સાધુઓના સરળભાવને કરે છે. ll૧૫૬ો. શ્લોક :
एषा तु मुक्तता तात! चतुर्थी ललना सदा ।
નિઃસ વૃદિરન્તશ્ય, મુનીનાં રુ મન તા૨૧૭ના શ્લોકાર્ય :
હે તાત ! પ્રકર્ષ ! વળી, આ ચોથી સ્ત્રી મુક્તતા મુનિઓના મનને સદા બહાર=બાહ્ય પદાર્થોમાં સંગ વગરનો કરે છે. અને અંતરંગ પ્રગટ થતી શક્તિઓના, ક્ષયોપશમમાં કે લબ્ધિઓમાં નિઃસંગ કરે છે. II૧૫૭ી. બ્લોક :
तपोयोग इति ख्यातः, संशुद्धः पञ्चमो नरः ।
युक्तो द्वादशभिर्वत्स! स्वाङ्गिकैर्वरमानुषैः ।।१५८।। શ્લોકાર્ચ -
હે વત્સ! તપોયોગ એ પ્રમાણે ખ્યાત સંશુદ્ધ પાંચમો મનુષ્ય પોતાના અંગભૂત એવા શ્રેષ્ઠ બાર મનુષ્યોથી યુક્ત છે. ll૧૫૮ll શ્લોક :
एतेषां च प्रभावेण, मानुषाणां नरोत्तमः ।
यदेष कुरुते जैने, पुरे तत्ते निवेदये ।।१५९।। શ્લોકાર્થ :
અને આ મનુષ્યોના પ્રભાવથી આ તપોયોગ નામનો નરોત્તમ જેનપુરમાં જે કરે છે. તે હું તને નિવેદન કરું છું. II૧૫૯ll