________________
૧૫૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
परप्रेष्यकरा दीनाः क्षुत्क्षामा मलपूरिताः ।
भूरिदुःखशतैर्ग्रस्ताः, प्रत्यक्षा इव नारकाः ।।२४७।। શ્લોકાર્ચ -
પરની શ્રેષ્ઠતાને કરનારા, દીન, ક્ષીણ શરીરવાળા, મલથી પૂરિત, ઘણાં સેંકડો દુઃખોથી ગ્રસ્ત, પ્રત્યક્ષ નારકો જેવા તે જીવો થાય છે. ર૪૭ના શ્લોક :
भवन्ति ते जनास्तात! येषामेषा दरिद्रता ।
ऐश्वर्याख्यं निहत्युच्चैः, करोत्यालिङ्गनं मुदा ।।२४८।। શ્લોકાર્ય :
હે તાત ! આ દરિદ્રતા જેઓના એશ્વર્ય નામના નરોતમને અત્યંત હણે છે, તેઓને પ્રેમથી આલિંગન કરે છેઃદરિદ્રતા તે જીવોને પ્રેમથી આલિંગન કરે છે. ll૨૪૮l
दुर्भगतादुष्टता શ્લોક :
तदेवमीरिता तात! तुभ्यमेषा दरिद्रता । इयं दुर्भगतेदानीं, गद्यमाना निशम्यताम् ।।२४९।।
દુર્ભગતાની દુષ્ટતા શ્લોકાર્ય :
હે તાત ! આ રીતે તને કહેવાયેલી આ દરિદ્રતા છે. હવે આ કહેવાતી દુર્ભગતા તુ=પ્રકર્ષ, સાંભળ. Iીર૪૯ll શ્લોક :
रुष्टेन भवचक्रेऽत्र, केषाञ्चिदेहिनामलम् ।
प्रयुक्तेयं विशालाक्षी, तेन नाममहीभूजा ।।२५० ।। શ્લોકાર્ચ -
આ ભવચક્રમાં સુષ્ટ એવા તે નામ નામના રાજા વડે કેટલાક દેહીઓને આ વિશાલાક્ષી દુર્ભગતા અત્યંત પ્રયુક્ત છે. ર૫ol.