________________
૧૪૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સૌંદર્યના યોગથી નિર્મિધ્યા સુંદર બુદ્ધિને પ્રગટ કરે જ છે સૌજન્ય નામનો પરિણામ પ્રગટ કરે જ છે. ll૧૯ત્થી ૨૦૨૨ શ્લોક :
तस्येयं खलता तात! नितरां परिपन्थिनी ।
યતઃ સમૃતષા તુ, વનવૃવિષાધિવા પાર૦રૂા. શ્લોકાર્ધ :
હે તાત પ્રકર્ષ ! તેની=સૌજન્યની, આ ખલતા અત્યંત વિરોધી છે જે કારણથી તે સૌજન્ય, અમૃત છે. વળી આ ખલતા, કાલકૂટ વિષથી અધિક છે. ર૦૩ શ્લોક :
अतो निहत्य तं वीर्यादियं पापिष्ठमानसा ।
एवं विवर्तते वत्स! पुरेऽत्र सपरिच्छदा ।।२०४।। શ્લોકાર્ચ -
આથી સૌજન્યનો ખલતા સાથે વિરોધ છે આથી, વીર્યથી તેને=સોજન્યને, હણીને પાધિષ્ઠ માનસવાળી આeખલતા, હે વત્સ! આ નગરમાં ભવચક્ર નગરમાં, પોતાના પરિવાર સહિત તેના સહવર્તી દોષોરૂપ પરિવાર સહિત, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વર્તે છે. Il૨૦૪ શ્લોક :
एनया हतसौजन्याश्चेष्टन्ते यादृशं जनाः ।
तदुक्त्याऽलं तथापीषद् भणित्वा तव कथ्यते ।।२०५।। શ્લોકાર્ય :
આનાથીeખલતાથી, હણાયેલા સૌજન્યવાળા લોકો જે પ્રકારે ચેષ્ટા કરે છે તéક્તિથી તેના કથનથી, સર્યું, તોપણ કંઈક કહીને તને કહેવાય છે. ll૨૦૫ll શ્લોક -
चर्चितानेकदुर्मायाः, परवञ्चनतत्पराः ।
નિષ્યિEા દેવયા, મુનૈદા: રવાના: સુદા: રદ્દા શ્લોકાર્ય :
ચર્ચિત થયેલ અનેક દુર્માયાવાળા, પરવંચનમાં તત્પર, દ્વેષના યંત્રથી નિષ્પિષ્ટ, મુક્ત સ્નેહવાળા પષ્ટ ખલો હોય છે. ર૦૬ll