SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मर्मोद्घट्टनवैयात्ये, परपीडननिश्चयाः । Íર્વાશ્યપ વિશેવાઃ, વ્રુતતાપરિવારિòા:।।૨૬૭।। યુમન્ાા શ્લોકાર્થ : શાક્ય, પેશુન્ય, દૌ:શીલ્ય, વૈભાષ્ય, ગુરુનો વિપ્લવ, મિત્રનો દ્રોહ, કૃતઘ્નત્વ, નિર્લજ્જપણું, મદ, મત્સર, મર્મના ઉદ્ઘટનનું વૈયાત્ય=બીજાના મર્મોને પ્રગટ કરવાનું દુષ્ટપણું, પરપીડનના નિશ્ચયો, ઈર્ષ્યાદિ, ખલતાની પરિચારિકા જાણવી=જીવમાં ખલતા નામનો દોષ આવે છે તેની સાથે થનારા શાઠ્યાદિ ભાવો તે જીવમાં પ્રગટ થાય છે તેથી તે ભાવો ખલતાની પરિચારિકા છે. ૧૯૬-૧૯૭II શ્લોક ઃ अस्ति पुण्योदयो नाम, द्वितीयो मूलभूपतेः । सेनानीस्तत्प्रयुक्तोऽस्ति, सौजन्याख्यो नरोत्तमः । । १९८।। શ્લોકાર્થ ઃ મૂલભૂપતિનો પુણ્યોદય નામનો બીજો સેનાની છે. તત્વયુક્ત સૌજન્ય નામનો નરોત્તમ છે= કર્મપરિણામ રાજા રૂપ મૂલભૂપતિનો પુણ્યોદય નામનો પાપોદય કરતાં અન્ય બીજો સેનાની છે. તે પુણ્યોદયથી પ્રયુક્ત સૌજન્ય નામનો જીવના પરિણામ રૂપ નરોત્તમ છે. II૧૯૮ શ્લોક ઃ स वीर्यधैर्यगाम्भीर्यप्रश्रयस्थैर्यपेशलैः । परोपकारदाक्षिण्यकृतज्ञत्वार्जवादिभिः । । १९९ ।। युतः पदातिभिस्तात ! जनं बन्धुरमानसम् । ર્વાળો નિખવીર્યેળ, સત્પુધાક્ષોવેશનમ્ ।૨૦૦।। सद्धर्मलोकमर्यादां, सदाचारं सुमित्रताम् । घटयंश्चातुलां लोके, सद्विश्रम्भसुखासिकाम् ।।२०१ । । जनयत्येव केषाञ्चिद् भवचक्रेऽपि देहिनाम् । निर्मिथ्यं चारुताबुद्धिं, गाढं सौन्दर्ययोगतः ।।२०२ ।। શ્લોકાર્થ ઃ તે=સૌજન્ય નામનો પરિણામ, વીર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રશ્રય=વિશ્વાસ, સ્વૈર્ય, પેશલ, પરોપકાર, દાક્ષિણ્ય, કૃતજ્ઞત્વ, આર્જવાદિ પદાતિઓથી યુક્ત હે તાત્ ! નિજવીર્યથી સસુધાના ચૂર્ણથી પેશલ મનોહરમાનસવાળા જનને કરતો સદ્ધર્મલોકની મર્યાદાને, સદાચારને, લોકમાં સદ્ વિશ્રમ્ભ સુખાસિકા રૂપ અતુલ સુમિત્રતાને ઘટળ કરતો, ભવચક્રમાં પણ કેટલાક જીવોને ગાઢ
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy