________________
૧૪૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
तन्निजास्तु तथा कृत्वा, रोदनाक्रन्दगुन्दलम् ।
लगन्ति स्वीकृत्येषु, खादन्ति च पिबन्ति च ।। १८८ ।। विभजन्ते धनं भागैः युध्यन्ते च तदर्थिनः । सारमेया इवासाद्य, किञ्चिदामिषखण्डकम् ।।१८९।।
શ્લોકાર્થ :
વળી તેમના નિજપુરુષો તે પ્રમાણે રુદન, આક્રંદથી ગુંદલ કરીને=રોકકળ કરીને, પોતાના કૃત્યોમાં લાગે છે. અને ખાય છે, પીએ છે, ભોગોથી ધનનો વિભાગ કરે છે અને કંઈક આમિષખંડને= માંસના ટુકડાને, પામીને સારમેયની જેમ=કૂતરાની જેમ, તેના અર્થીઓ=મૃત્યુ પામેલા પુરુષના ધનના અર્થીઓ, યુદ્ધ કરે છે. II૧૮૮-૧૮૯।।
શ્લોક ઃ
શ્લોક ઃ
तदर्थं तु कृताघौघास्ते जनाः दुःखकोटिभिः ।
केवलाः परिपीड्यन्ते मृत्यादिष्टा बहिर्गताः । । १९० ।।
શ્લોકાર્થ ઃ
વળી તેના માટે=તે ધનના માટે કરાયેલા પાપના સમૂહવાળા તે જીવો મૃત્યુથી પ્રાપ્ત કરાયેલા બીજા ભવમાં ગયેલા સેંકડો દુઃખોથી કેવલ પીડાય છે. II૧૯૦||
શ્લોક ઃ
एवं च स्थिते
निवेदिता मृतिर्वत्स ! नानाकारेषु धामसु ।
संचार्यते यया लोको, भवचक्रे मुहुर्मुहुः । । १९१ ।।
શ્લોકાર્થ ઃ
આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે વત્સ પ્રકર્ષ ! મૃતિ નિવેદન કરાઈ. જેના વડે=જે મૃતિ વડે, લોકો ભવચક્રમાં અનેક આકારવાળાં સ્થાનોમાં વારંવાર સંચાર કરાય છે. ।।૧૯૧।।
खलताऽऽख्यानम्
अधुना वर्ण्यमानेयं, खलताऽप्यवधार्यताम् ।
एतत्स्वरूपविज्ञाने, यद्यस्ति तव कौतुकम् । । १९२ । ।